________________
ક્રમ પ્રકૃતિ.
ગાથાથઃ—સ્થિર, અને શુભ નામકમના પ્ર૦સ′૦ સ્નિગ્ધ ૫૦,નામકર્મવત્ જાણવા, તથા સભ્યષ્ટિની શુભ ધ્રુવઅશ્વિ શુભ સઘયણુ યુક્ત ૧૩૨ સાગરોપમ સુધી બાંધેલી સમ્યકત્વી પ્રાયેાગ્ય પ્રકૃતિયાના ઉ૦પ્રસ′૦ ( અવિચ્છેદ્યાન તર આવલિકાબાદ યશકીતિમાં સ‘ક્રમાવતાં હોય-ઇતિશેષ:)
૪૪૯
- ટીકાથ: નિલમ ઇતિ=સ્નિગ્ધસ્પર્શ સમાન સ્થિર અને શુભ્ર નામના જાણવા. અર્થાત્ જેમ પૂ ગાયોત શુભ ધ્રુવઅધિનિ નામક્રમની પ્રકૃતિયામાં અંતર્ગત પણે સ્નિગ્ધ સ્પર્શ ના ઉપ્રન્સ‘ક્રમ કહ્યો છે તેવી રીતે આ સ્થિર અને શુભનામ કમના ઉપ્ર॰સક્રમ પણ જાણવા. આ સ્થિર અને શુભ નામક રૂપ એ પ્રકૃતિયા ધ્રુવમન્દિ હાવાથી પૂર્વ ગાથામાં સ્નિગ્ધ સ્પર્શ સાથે નહિ કહેતાં અલગ ગણી છે. : તથા લÊિકિસ્સ ઇત્યાદિ સમ્યગ્દષ્ટિ જીવની જે પચેન સમગ્ર-પરા-ઉધા-સુખગ૦-ત્રસચતુષ્ક ૪– સુભગત્રિક ૩-એ ૧૨ શુભ પ્રવાન્ધિ પ્રકૃતિચે જીભ સઘયણ સહિત એટલે વજા રૂ નારાચ સંઘયણુ સહિત ઉપ્રન્સ′૦ વાળી હાય. ( વજા રૂષભ નારાચના અન્ય દેવભવમાં વા નારક ભવમાં વતતા સભ્યદૃષ્ટિજીવા કરે છે, પરન્તુ મનુષ્ય અને તિયચ ગતિમાં વર્તાતા સભ્યષ્ટિ જીવાને દેવગતિ પ્રયાગ્ય અન્ય હાવાથી સ ઘયણુખ ધના અભાવ છે તેથી સમ્ય૰મનુ વાતિય'. વજ્રરૂષણાદિ સઘયણનામના બધ કરતા નથી. એકારણથી આ પ્રકૃતિ સમ્યગ્દષ્ટિ જીવને શુભધ્રુવમન્ધિ નથી માટે વજ્રર્નારાચની પૃથગ્ વિવક્ષા કરી છે. )
૧ સમ્યગ્દષ્ટિ દેવ નારક (મનુષ્ય પ્રાયેાગ્ય પ્રકૃતિયા બાંધતા હાવાથી.) વજ્રરૂષભનારા. સંયણ બાંધે, અને સમ્યગ્દષ્ટિ મનુષ્ય તિર્યંચ ( વ પ્રાયેાથ્ય પ્રકૃતિયા બાંધતા હેાવાથી ) વરૂપભનારાય સંધયણુ ન બાંધે. એ પ્રમાણે સમ્યગ્દષ્ટિ જીવને વરૂપભનારાચ સધયણના અન્ય ડ્રાયજ એવા નિયમ નહિ હાવાથી સમ્યગ્દષ્ટિને વજ્ર ૩૦નારાચના અવબન્ધજ કહેવાય.
57.