________________
અથ ઉર્દૂના અને-અપવત્ત નાકરણ.
'આ દલિકનિક્ષેપ નિર્વ્યાઘાત પણાના કહ્યા છે, પરન્તુ આાપાત પણાએ જે સહિષ્ઠ નિશેષ વિધિ છે તે કહેવાય છે.
૪૭૮
t
निव्वाघाएणैवं वाघाए संतकम्महिग बंधे आवलिअसंखभागाइ होइ अइत्थावणा नवरं ॥३॥
ગાથા ——એ પ્રકારના દલિક નિક્ષેપ વિધિ તે નિરૅઘાત 'ભાવે જાણવા અને સત્તા સ્થિતિથી અધિક સ્થિતિબધ રૂપ બ્યાઘાત ભાવે તા અતીત્થાપના આવલિકાના અસખ્યાતમા ભાગથી પ્રારભીને અધિક અધિક ( પૂર્ણાંવલિકા પન્ત ) હોય છે.
ટીકાથ—એ રીતે પૂર્વીકત પ્રકારે કહેલે દલિકનિક્ષેપ વિષય તે નિયિાત માવે એટલે વ્યાઘાતના અભાવે જાણવા, પુનઃ પૂર્વની સ્થિતિસત્તાની અપેક્ષાએ અધિક નવીન ૪ અધ રૂપ વ્યાધાત લાવે તા અતીત્થાપના આવલિકાના અસખ્યાતમા ભાગથી પ્રાર’ભીને અધિકાધિક હાય છે, અને નિક્ષેપ પણ આવલિકાના અસભ્યતામા ભાગાદિના હોય છે અહિં તાત્પય એ છે કે—પૂ ની સત્તાગત સ્થિતિની અપેક્ષાએ એકાદિ સમયાધિક જે નવીન ક્રમ ખધ થાય છે તે વ્યાપાત કહેવાય છે, તે તે વ્યાઘાત પ્રવતતાં અતીસ્થાપના આવલિકાડસભ્યેય ભાગાદિકની હોય છે તે આા પ્રમાણેઃ—પૂર્વની સ્થિતિસત્તાથી એક સમય માત્ર અધિક નવીન કમ'મધ થયે છતે પૂર્વની સ્થિતિસત્તામાંથી અન્ય વા ઉપાન્ય સ્થિતિની ઉદ્ભજ્જૈના થતી નથી એ પ્રમાણે દ્વિસમયાધિક, ત્રિસમયાધિક યાવત્ આવલિકાના અસખ્યાતમા ભાગ અધિક નવીન કે ખંધ થયે છતે પણ પૂર્વ સત્તામાંથી અન્ય વા ઉષાન્ત્ય
૪૦ નિક્ષેપ વિષય છે, અને છેલ્લા ઉત્તેનસ્થાનના દલિકની અપેક્ષા એ અહિ” નથ॰ નિક્ષેપ વિષય છે, અર્થાત્ જધન્ય પતદ્મહ છે ઇતિ ગાથા: