________________
ક્રમ પ્રકૃતિ.
૫૪૭
ગાથા—મિથ્યાત્વની અજ૦ ઉદ્દી૦ ૪ પ્રકારે, તથા ધ્રુવા
'
દીય પ્રકૃતિયાની અજ૦ ઉદીરણા ૩ પ્રકારે, મિથ્યાત્વ અને ધ્રુવદીયના શેષ વિકલ્પા તથા શેષ પકતાના સર્વાં વિકલ્પા ૨ પ્રકારે છે.
ટીકાથ—મિથ્યાત્વની અજ॰ સ્થિત્યુદીરણા સાહિ, અનાદિ, ધ્રુવ, અને ધ્રુવ, એમ ૪ પ્રકારે છે, તે આ પ્રમાણેઃ–પ્રથમ સમ્યક્ત્વ ઉત્પન્ન કરતા મિશ્રા ષ્ટિ જીવને જ્યારે મિથ્યાત્વની પ્રથમ સ્થિતિ સમયાધિક આવલિકા બાકી રહે છે, ત્યારે મિથ્યાત્વની જ૰ સ્થિત્યુદીરણા થાય છે માટે સાત્તિ અધ્રુવ છે, પુનઃ સમ્યક્ત્વથી પડતાં અજ॰ સ્થિતિ ઉત્તીરે છે માટે અજ ટ્વી॰ સાવિ, અને તે સ્થાનને નહિ પ્રાપ્ત થયેલા જીવને સત્તવ અને ધ્રુવધ્રુવતા તે અનુક્રમે અલભ્યને ભવ્ય જીવની અપેક્ષાએ છે.
તથા ૫ જ્ઞાના૦-૪ દના-૫ અન્વ૦-đ૦૭-વૉઢિ ૨૦ -સ્થિર-અસ્થિર-શુભ-અશુભ-અશુ૦—નિર્માં એ ૪૭ ધ્રુવદીય પ્રકૃતિયાની અજ૦સ્થિતિની ઉદીરણા અનાદિ, ધ્રુવ ને ધ્રુવ એમ ૩ પ્રકારે છે. તે આ પ્રમાણેઃ—જ્ઞાના૦-૪ના૦-ને અન્તરાય રૂપ ૧૪ પ્રકૃતિની ૪૦ સ્થિતિની ઉદીરણાક્ષીણામેાહી જીવને સમયાધિકાવલિકા શેષ રહેતાં હોય છે,તેથી તે જ૦ ઉદ્દી સાત્તિ અધ્રુવ છે. અને શેષ સ` પણ અજ૦ ઉદીરણા તે સદાકાળ પ્રવતતી હાવાથી અનત્તિ છે. અલવ્યાપેક્ષાએ ધ્રુવ અને ભવ્યની અપેક્ષાએ અશ્રુવ છે.—નથા તૈજસસપ્તકાદિ ૩૩ નામ પ્રકૃતિયાની જ॰ સ્થિતિ ઉન્નીરણા સંચાગિ વલિના અન્ય સમયે હાય છે, માટે તે સાત્તિ અધ્રુવ છે, અને તેથી અન્ય સત્ર પણ અજ૰સ્થિતિ ઉત્તીર્ણા તે અનધિ, અભવ્યાપેક્ષાએ વ્રત, અને ભવ્યાપેક્ષવા અણુવ છે.
તથા એ મિથ્યાત્વાદ ૪૮ પ્રકૃતિચેાના શેષ ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ, અને જધન્ય રૂપ ત્રણે વિકલ્પે સાતિ અને અધ્રુવ એમ ૨ પ્રકારના છે. તે આ પ્રમાણેએ ૪૮ ની ૬૦ ઉદીરણા ઉત્કૃષ્ટ સકલેશમાં વતા મિથ્યાત્વી છગને કેટલેાક કાળ પર્યન્ત હોય છે,