________________
ક્રમ પ્રકૃતિ.
૫૪
-
વર્ણાદિ ૨૦-નિર્મો~અસ્થિ-અશુ૦-અનુમિથ્યા૦-૧૬ કષાયત્રસાદિ જ ફુગાદિ ૪-૩૦ ૭-૫'ચેન્સ્ડ′૦-પ૦-પા૦-ઉશ્વાઆત૫–ઉદ્યોત–કુખ૰–નીચ-એ ૮૬ ઉદયમાત્કૃષ્ટા પ્રકૃ તિયાની અન્યાવલિકા' વ્યતીત થતાં ઉચાવલિકાથી ઉપરની સ સ્થિતિ ઉદીરણા ચાગ્ય છે, પરન્તુ ઉદયને સદ્ભાવેજ ઉદીરણા હોય છે, માટે તે ક્રમના વેક જીવાનેજ તે સ્થિતિયા ઉદ્દી ચાગ્ય છે. ‘પુનઃ બન્યાવલિકા રહીત સ સ્થિતિ તે અત્ સ્થિતિ કહેવાય છે. અહિં અદ્ધાચ્છેદ ૨ આવલિકા પ્રમાણ છે, અને ઉદીરણાના સ્વામિ તે તત્પ્રકૃતિના ઉચવાળા જાણુવા,
*
તથા જે મનુષ્યગતિ શાતા–સ્થિરાદિ ૬-વેદ ૩-સુખગ૦૧ન તિમસ'સ્થા પ-અન`તિમ સઘચણુ પ-ઉચ્ચ એ ૨૯ ઉદયસ*માત્કૃષ્ટા ( ઉદય તે સક્રમ વડે ઉ॰ સ્થિતિવ ́ત ) પ્રકૃતિયા છે તેની ૩ આવલિકાહીન સન સ્થિતિ ઉત્તીરા ચેાગ્ય છે, તે પણુ તદુદયવી જીવાને તે સ્થિતિયા ઉદીચ જાણવી. અહિં મુન્ધાવલિકા અને સ’ક્રમાવલિકા રહીત સર્વ સ્થિતિ તે ચતુસ્થિતિ છે, અને
૧ આગળ ૩૩ મી માથાના ટીકા'માં કહ્યા પ્રમાણે આત પતા ઉ॰ સ્થિત અધક દેવ છે, અને અંતમું ન્યૂન સ્થિતિ ઉદ્દીક તદુર્વ્યવન્ત દેહપર્યાપ્ત પૃથ્વીકાય છે, તે આ પ્રકૃતિ ઉદ્દય વખતે અધાકૃષ્ટ ક્રમ સંભવે ? પુન: અશાતા ઉથાધાકૃષ્ટ છે તે ગણાવી નથી, તેથી આતપને સ્થાને અશાતા સમજવી સુગમ પડે છે. તત્ત્વ શ્રી બહુશ્રુતગમ્ય, ‘ ર છાપેલી અલયગિરિષ્કૃત ટીકામાં तदुभयवंत ' "એવા પાઢ લિખિત દોષથી સ`ભવે છે. માટે અહિ' તદ્રુત્યંત એ પાઠને અનુસારે આ લખ્યું છે.
r
૩ ચાલુ પ્રકરણની ૩૩ મી ગાથાના ટીકામાં સમ્યક્ત્વ સહિત ૭૦ પ્રકૃતિયા ઉદયસ ક્રમોત્કૃષ્ટ કહેલી છે, પરન્તુ અહિં ઉત્કૃ॰ ઉદીરણાના ભિન્ન સ્વામિત્વને લઈને સમ્યક્તની ઉદીરા ભિન્ન કહેલી હાવાથી ઉસક્રમેત્કૃષ્ટ પ્રકૃતિયે ૨૯ ગણાવી છે માટે ઉસ પ્રકૃતિયેાની ૩૦ ની અને ૨૯ ની સંખ્યા વિરાધવાળી નથી.