________________
કર્મ પ્રકૃતિ.
૫૩
आहारग- नरतिरिया, शरीरदुगवेयए पमोत्तूणं ओरालाए एवं, तदुवंगाए तसजियाओ ॥ ७ ॥
ગાથાથ–ટીકાથનુસારે
ટીકાથી–એજ-લેમ-અને પ્રક્ષેપ એ ૩ માંના કેઈપણ આહારને ગ્રહણ કરતા (આહારક) જે મનુષ્ય અને તિર્યો છે તે સૌરિ શરીર નામકર્મના અને ઉપલક્ષણથી સૌ વંદન અને એક શૌવા સંથારાના પણ ઉદીરક છે. તે શું સર્વે આહારક મનુષ્ય તિ ઉદીરક છે? નહિ, બે શરીરના વેદક અને વજીને એટલે આહારક અને વૈક્રિય એ શરીર વાળા અને વજીને, શેષ નર તિર્યએ ઉદીરક છે. કારણ કે આહારક અને વૈક્રિયેદિયવાળા અને આદારિકનામને ઉદય વર્તતે નથી તે આદારિકના ઉદીરક કેમ હોય? તથા એ પૂર્વોક્ત પ્રકારે તપુર્વગાયકવાડ vi નામ કર્મના ઉદીરક પણ જાણવા, અને તે કેવલ ત્રસકાયિક જીવેજ જાણવા પરંતુ સ્થાવર નહિ, કારણ કે સ્થાવરને અપાંગ નામના ઉદયને અભાવ છે. वेउविगाए सुर ने-रड्या आहारगा नरो तिरिओ सन्नि बायरपवणो, य लद्धिपजतगो होजा ॥८॥
ગાથાર્થ–ટીકાથનુસાર,
ટીકાઈ–વૈચિ સારી નામના ઉપલક્ષણથી જ છે. વળ્યા અને ૧ જૈ. સંવતના પણ) ઉદીરક દેવ અને નારક છે. તે પણ એજ વા લામાહારમાંથી કઈ પણ એક આહારને ગ્રહણ કરતા દેવ નારકે જાણવા, પુનઃ જે વૈક્રિય લબ્ધિવત સંસી મનુષ્ય વા. તિર્યંચ અને જે દુર્ભાગનામોદયવાળે લબ્ધિ પર્યાપ્ત એટલે ઔદા