________________
અથ ઉદીરણુકરણ.
-
-
-
-
-
-
-
-
- -
-
૩૩ પૃદયિનામપ્રકૃતિના ઉદીરક સગી કેવલિ પર્યન્તના સગી જીવે છે. તથા ઉપઘાત નામના ઉદીરક શરીરસ્થ એટલે શરીરપથસિવડે પર્યાપ્ત જીવે છે. તથા તપુષિ િ= લેભની સૂક્ષમકિટ્ટીના ઉફીરક સમ સપરાયની ઉપાસ્યાવલિકાપર્યન્તના સૂમસરાયી
જાણવા. : • तस बायर पजत्तग, सेयर गइ जाइ दिहि वेयाण आउण य तन्नामा, पत्तेगियरस्स उ तणुत्था ॥६॥
ગાથાથ-ટીકાથનુસારે.
ટીકાથ-સ્થાવરૂપ પ્રતિપક્ષ પ્રકૃતિ સહિત રક્ષા ના (રસ, બાદર, પર્યાપ્તના,) તથા ક જરિના-
કરિના-મિથાદર્શનાદિ રૂ સરન નયના-નપુંસક વેદાદિ રૂ ના-અને છ વાયુનાએ સર્વ સંખ્યાએ ૨૫ પ્રકૃતિના ઉદ્ધારક થથા ચાગપણે તે તે પ્રકૃતિના ઉદયવાળા જાણવા, તે આ પ્રમાણે ત્રસ નામ કર્મના ઉદીરકત્રસજીવે તે પુનઃ શરીરમાં અને અપાતરાલગતિમાં વર્તતા છ ઉદીરક જાણવા, એ પ્રમાણે સર્વ જીવેમાં વિચારવું. , તથા કચેવા નામ અને પ્રતિપક્ષી સાપાવા નોમના ઉદીરક શરીર પથસિવડે અપર્યાપ્ત થયેલા (શરીર) પ્રત્યેક શરીરી અને સાધારણ શરીર છ સર્વે ઉદીરક જાણવા. *
૧ ઉત્પન્નથતાં મિત્રોને. . ૨ શ્રી. અલયગિરિજીકૃત પંચસંગ્રહની ટીકામાં પણ આ સ્થળે બહાર પા પા વાક્ય છે તેથી “ શરીર પર્યાપ્તિવડે પર્યાપ્ત” એવો અર્થ પણ થાય પરન્તુ એ અર્થ ઉદીરણાના ભાંગાઓ સાથે બહુ વિરોધવા થાય છે, માટે અને ત્યા માંથી જ લઈને જ અપયોપ્ત “ એવો અર્થ કર્યો છે એજ પ્રમાણે સંસ્થાન-સંધય ગુ-ઉપઘાત–પ્રત્યેક સાધારણુ વગેસ્માં પણ જાણવું.