________________
૫૪૨
મ
અથ ઉદીરણાકરણ.
તમને પ્ર
૫૧-૫૨-૫૩-૫૪-૫૫-૫૬-૫૭એ નવ, ઉદ્દી॰ સ્થાનો છે. અને સેવનતિમાં ૫૧-૫૨-૫૩-૫૪૫૫-૫૬ એ હું ઉત્તી૰થાને છે. એ સ ઉદ્દી૰ સ્થાનાને પ્રથમ વિસ્તારથી કહેલાં છે, માટે અહિં પુનઃ સવિસ્તરપણે કહેવાશે નહિ. એ પ્રમાણે નામકમનાં ઉત્ક્રી સ્થાના વિસ્તારથી કહ્યા ( વૃત્તિ નામર્મનાં કઢી॰ સ્થાનો)
| હવે જ્ઞાના૦-૨૬ આયુનોત્ર અને અંતરાયનાં ઉદ્દી સ્થાનો કહેવાય છે. 1
F
જ્ઞાનાવરણમાં અને અન્હાયમાં પાંચ પાંચ પ્રકૃતિરૂપ એકેક ઉદ્દી ૦ સ્થાનક છે, અને વેદનીય, આયુ, તથા ગાત્રકમ મા વેધમાન એક પ્રકૃતિરૂપ એકેક ઉદ્દી॰ સ્થાનક છે, કારણ કે આ ત્રણ કમાં એકથી અધિક ઉત્તર પ્રકૃતિયાના સમકાળે ઉદય પ્રવતા નથી, તે કારણથી સમકાળે એ ત્રણ વિગેરે પ્રકૃતિચેની ઉદ્દીરણા થતી નથી એ જ્ઞાનાવરણાદિકનું એકેક ઉત્તા સ્થાન, અને પૂર્વોકત ( વેઇની યાદિની ) એકેક પ્રકૃતિની ઉદ્દીરાનુ સ્વામિત્વ તે ગુણુસ્થાનકમાં અને નરકાર્ત્તિગતિમાં વય નિશ્ચય કરીને કહેવુ, કૃત્તિ પ્રધૃત્યુન હીરા
|| હાથ સ્થિતિ ઉદ્દીરના I
એ પ્રમાણે પ્રકૃતિની ઉદીરણા કહીને હરે સ્થિતિની ઉદીરણા કહેવાના અવસર છે, ત્યાં ક્ષમત્રસાધાવિષાદેવ અને ડ્વામિત્ર એ ૫ અનુચેાગ છે. તેમાં પ્રથમ ક્ષત્ર અન ભેદ એ બે અનુયેાગને આ ગાથાથી દર્શાવે છે.
संपत्तिए य उदये, पओगओ दिस्सर उरिणा सा चोकाठिइहिंता, जाहिं ता तत्तिगा एसा ॥२९॥
ગાથા—જે પ્રયાગવડે અસપ્રાપ્તદય દલિકને