________________
અથ ઉદીરણાકરણ,
ઉદીરણા યાગ્ય છે. ત્યાં ઉદય છતે જે પ્રકૃતિના ઉત્કૃષ્ટ અધ સભવે છે તે ઉદચેત્કૃષ્ટ અશ્વ પ્રકૃતિયાની ઉત્કૃષ્ટથી એ આવલિકાહીન સત્ર ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા ચેોગ્ય છેકારણ કે ઉદયે ત્કૃષ્ટ અધ પ્રકૃતિયાની ખધાવલિકા વ્યતીત થયે છતે ઉદયાવલિકાથી બહારની ( ઉપરની સર્વ સ્થિતિ ઉદ્દીરાય છે, પુનઃ અનુદચેત્કૃષ્ટ અધ પ્રકૃતિયાની સ્થિતિયા તે ચથાયેાગપણે ઉદીરણા ચાગ્ય છે, અને આવલિકાદ્વિકહીન ઉત્કૃષ્ટ સ્થિતિના જેટલા સમયેા તેટલા ઉદીરણ્યના ભેદે છે. તે આ પ્રમાણે—કાઇક પ્રકૃતિની ઉર્જાયાવલિકાથી ઉપરની ૧ સમયમાત્ર સ્થિતિજ ઉત્તીર્ણા ચાગ્ય ડાય છે, કારણ કે તે પ્રકૃતિની તેટલીજ સ્થિતિ શેષ રહેલી હોય છે. એ પ્રમાણે કાઇક પ્રકૃતિની એ સમયમાત્ર, તેા કોઇની ૩ સમયમાત્ર, એ પ્રમણે કાછની ૨ આવલિકાહીન સર્વે ઉત્કૃષ્ટિ સ્થિતિ ( ના સમયે ) સુધી કહેવુ", હવે ગાથાના અક્ષરાની ચેાજના આ પ્રમાણે છે સૈચિજાવિત્તિ = ઉદીરણા ચેાગ્ય નર્દિ = જેટલી સ્થિતિયેથી (૨ આવલિકાહીન ઉત્કૃષ્ટ સ્થિતિના સમયા જેટલી સ્થિતિયાથી ) ઉદોરાવી વડે સમાકર્ષીને જે સ્થિતિયાસ પ્રાપ્ત ઉદ્ભયમાં દેવાય છે. તત્તિના – તેટલા ભેદ વાળી પત્તા = ઃ ઉદ્યોરણા છે. 11 ક્રૂત્તિ એક અનુયોગ //
-
-
૫૪૪
એ પ્રમાણે ભેદ પ્રરૂપણા કરીને હવે સાક્યાધિ મહવળા કરાય છે તે મૂળ પ્રકૃતિ સબંધિ અને ઉત્તર પ્રકૃતિ સંબધિ એમ એ પ્રકારે છે, તેમાં પ્રથમ મૂળપ્રકૃતિ સંબંધિ લાદ્યાય મચપળ કરાય છે.
सूलडिइ अजहन्ना, मोहस्स चउव्विहा तिहा सेसा । वेयणियाऊण दुहा, सेसविगप्पा उ सव्वासिं ॥३०॥
૧ ‘ માટે એ ઉચેત્કૃષ્ટ બંધ પ્રકૃનિયામાં ઉદ્દીરા ભેદ પણ એકજ છે ” એ ભાવ અધ્યાહારથી ગ્રહણ કરવા.