________________
કર્મપ્રકૃતિ.
૫૪૩
સંપ્રાપ્તદાય દલિકમાં અપાય તે સ્થિતિ ઉદીરણું જાણવી. પુનઃ ઉદી પ્રાગ્ય જેટલી સ્થિતિથી ઉદી પ્રવેગવડે સમાકથને સંપ્રાસ ઉદયમાં દેવાય તેટલા ભેદવાળી આ ઉદીરણ છે.
ટીકાથ–-અહિં સાકર અને અહંકાર રસ એમ ૨ પ્રકારને ઉદય છે, ત્યાં જે કર્મલિકને કાળ પરિપકવ થયા પછી અનુભવાય છે તે સારી કહેવાય છે. કારણ કે કર્મલિકના ઉદયમાં હેતુરૂપ એવી દ્રવ્ય ક્ષેત્ર કાલાદિકની સામગ્રી પ્રાપ્ત થયે છતેજ કાળના અનુક્રમ પ્રમાણે (કર્મ) ઉદયમાં આવે છે માટે તે સંસાર ઉદય કહેવાય છે, અને જે કર્મલિકને કાળ હજી પરિપકવ થયે નથી તે દલિકને ઉદીરણારૂપ વીર્ય વિશેષવડે સમાને (કર્મ) જે કાળકાયદલિની સાથે સાથે અનુભવાય છે તે તમારા કહેવાય છે, તે જ આ સ્થિતિની) ઉદીરણ કહેવાય છે. અને દલિકની અપૂર્ણ સ્થિતિને પણ ઉદીરણા પ્રગવડે પૂર્વોકત સંપ્રાપ્ત ઉદયમાં પ્રક્ષેપાતી શ્રી સર્વજ્ઞથી જ્ઞાનચક્ષુ વડે દેખાય છે તે સ્થિતિ
કહેવાય છે એ પ્રથમ લક્ષણનુયાગ કા || તિ શ્રદor અનુયોગ છે.
જ દલિકને ઉતા જે કમલિનામાં આવે છે એમ થયે છીએ
હવે ઉદીરણના ભેદ કહે છે તે આ પ્રમાણે–અહિં જે સ્થિતિની ભેદકલ્પના સંભવે છે તે પૂર્વ પુરૂષકૃત સાંકેતિક શબ્દથી (સમય પરિભાષાએ) ૧વિ કહેવાય છે. તે સેચિકા ઉદીરણ ચોગ્ય અને ઉદીરણા અગ્ય એ રીતે બે પ્રકારે છે, ત્યાં કઇ સ્થિતિ ઉદીરણા ગ્ય છે? અને કઈ સ્થિતિ ઉદીરણાને અયોગ્ય છે? તે કહીએ છીએ-વાઘુરઘુવgrrors org એ સૂરને અનુસારે બન્દાવલિકાગત, અને ઉદયાવલિકાગત, સ્થિ. તિએ ઉદીરણાને અગ્ય છે, ને શેષ સર્વે પણ સ્થિતિ પ્રય
૧ શ્રી ઉપાધ્યાયજીકૃત કર્મ પ્રકૃતિ ટીકામાં જોવા ” એવું નામ આપેલું છે. સચ્ચત્તે છાના પ્રચાસ્ત્રીયન્ત તિ વિવા–એ વ્યુત્પત્તિ કરી છે. તેમજ મળમાં પણ શિવ શબ્દ છે.