________________
૫૦૦
અથ ઉદીરણકરણ,
ગાથાથમિથ્યાત્વની-ઉદીરણ ૪ પ્રકારે આવ-૫ વિન એ ૧૪ પ્રકૃતિને ઉદીરણ તથા થિર, અસ્થિર, શુભ, અશુભ ને ઉપઘાત સિવાયની અને તૈ૦ છ–અગુવ-વરિ ૨૦-નિર્માણ એ યુવધિ નામની પ્રકૃતિની ઉદીરણા ૩ પ્રકારે છે.
ટીકાઈ–માત્રની ઉદીરણા જ પ્રકારે છે તે આ પ્રમાણે સાદિ, અનાદિ, ધવ, ને અધવ, ત્યાં સમ્યકત્વ પ્રાપ્ત કરતા જીવને મિથ્યાયને અભાવ હોવાથી મિથ્યાત્વની ઉદી ન થાય, અને સમ્યકત્વથી પીને મિથ્યા જતાં પુનઃ ઉદીરણા પ્રવર્તે માટે સાદિ તે સ્થાનને નહિ પ્રાપ્ત થયેલા જીવને જનહિ અભવ્યને પુત્ર અને ભવ્યને શક છે.
तथा ५ ज्ञानावरण-४ दर्शनावरण-ने. ५ अन्तराय मे १४ પ્રકૃતિની ઉદીરણ અનાદિ, પ્રવ, ને અધુવ, એમ ૩ પ્રકારે છે તે આ પ્રમાણેએ પ્રકૃતિ પૃદયી હોવાથી નારિ ઉદીરણા, અભવ્યની અપેક્ષાએ , અને ભવ્યની અપેક્ષાએ ચક્ર છે, કારણ કે ક્ષીણુમેહ ગુણસ્થાનકની એક અવલિકા શેષ રહે ત્યારે એ ૧૪ ને વિછેર થાય છે. -
તથા પ્રતિપક્ષ પ્રકૃતિ જે અસ્થિર અને અશુભ તે સહિત સ્થિર અને શુભ એ ૪ ને તથા ઉપદ્યાત વિના શેષ અધવધિ તેજ૦ ૭-વર્ણાદિ ૨૦-અણુ-નિમણે એ - સર્વ સંખ્યાએ ૨૩ પ્રકૃતિનાં ઉદીરણા અનાદિ, ધ્રુવ, અને અધવ એમ ૩ પ્રકારે છે ત્યાં પૃદયિ હોવાથી અનાદ્ધિ અભવ્યને ધ્રુવ, અને સગિ કેવલીના અન્ય સમયે ઉફેય વિચ્છેદ થવાથી ભવ્ય અને અણુય છે. અને શેષ ૧૧૦ અધદચિની ઉદીરણા તે અ વેદયપણથીજ સાદિ અધ્રુવ પ્રથમ કહેલી છે. સુત્યુત્તર યુવરાયાં साधादि प्ररुपणा, ॥