________________
૪૯૮
અથ ઉદીરાકરણ,
તે ઉદીરા કેવી છે તે કહે છે-પ્રતિસ્થિતિસ્ત્યનુમાન પ્રત્યેામૂહોત્તર વિમાના=પ્રકૃતિ સ્થિતિ, અનુભાગ, પ્રદેશ એ ૪ વડે, અને મૂળપ્રકૃતિ અને ઉત્તર પ્રકૃતિવર્ડ જેને વિભાગ એટલે ભેદ છે તે પ્રકૃત્યાદિ મેવવાળી કહેવાય. તાપ એ છે કે—પ્રકૃતિ ઉદીરણું'—સ્થિતિ ઉદીરણા-અનુભાગ ઉદીરણા અને પ્રદેશ ઉદીરણા, એ ચારે પણ મૂળ પ્રકૃતિ વિષયિક અને ઉત્તર પ્રકૃતિ વિષયિક એમ એ એ પ્રકારની છે. ત્યાં મૂળ પ્રકૃતિની ઉદીરણા ૮ પ્રકારે છે અને ઉત્તર પ્રકૃતિની ઉદીરણા ૧૫૮ પ્રકારે છે.
II હવે મૂળ પ્રકૃતિયોમાં સાયાવિહપળા કહેવાય છે
******APPEA
એ પ્રમાણે લક્ષણાનુંચાગ અને ભેદાનુયોગ કહીને હવે સાચા વિકહપળા કહેવાય છે તે મૂળપ્રકૃતિ સબધી=અને ઉત્તર પ્રકૃતિ સબધી એસ ૨, તેમાં પ્રથમ મૂળપ્રવૃત્તિ સંયંથી સમાહિપ્રહપળા કહેવાય છે.
मूलपगई पंचन्ह, तिहा दोन्हं चउव्विा होइ आउस्स साइ अधुवा, दसुत्तरस उत्तरासिं पि ॥२॥
ગાથા:-૫ મૂળ પ્રકૃતિની ઉદ્દીરા ૩ પ્રકારે ——૨ મૂળ પ્રકૃતિની ઉદી૦ ૪ પ્રકારે આયુષ્યની ઉત્તી૰ સાદિ, ધ્રુવ, અને ૧૧૦ ઉત્તરપ્રકૃતિની ઉદ્દી પણ સાંઢિ, ધ્રુવ, છે.
ટીકાથ—મૂળ પ્રકૃતિયામાં જ્ઞાના૦-૬શન૦-૧૪મ૦-‰° અસ૦ એ ૫ પ્રકૃતિયાની ઉદ્દીા અનાદિ, ધ્રુવ, અને અશ્રુવ એમ ૩ પ્રકારે છે. તે આ પ્રમાણે—જ્યાં સુધી ક્ષીણમાહ ગુણસ્થાનની સમાધિકાવલિકા રોષ રહે ત્યાંસુધી જ્ઞાના॰ દર્શા॰ ને અન્તરાયની ઉદીરણા અવશ્ય પ્રવર્તે છે, અને નામ ગોત્રની ઉદીરણા સયેાગી