________________
.
.
કમપ્રકૃતિ
હરિ એટલે બન્યકાળે અથવા અMધકાળે પશુ સ્થિતિ અને રસની અપવત્તના પ્રવર્તે છે. એ કાળનિયમ દર્શાવવામ)
અથવા શા ઘણા એટલે જેટલા પ્રમાણને સ્થિતિ બન્ય તેટલા પ્રમાણમાં સ્થિતિસાવાળા કમની સ્થિસુહર્તા અને અનુભાતના પ્રવર્તે છે, તેથી અધિક સ્થિતિસત્તાવાળા કમની સ્થિત્યભાગાકીના મતે નહિ અને અવના તે પુના બંધ પ્રમાણથી હીન વા અધિક સ્થિતિની અને અનુ ભાગની પણ પ્રવતે. તથા જે કિહિત દલિક છે તે વઈને શેષ અકિદત કર્મલિકની ઉદ્ધના અપાવના પ્રવર્તે છે, અને ક્રિહિત — — —
૧ ભાવાર્થ એ છે કે બેધ્યમાન પ્રકૃતિલતા જેટલા સ્થિતિબંધ વાળી, બંધાય છે તેટલી સ્થિતિસત્તાવાળા પૂર્વ અધ્ધ પ્રકૃતિલતા તે બધ્યમાનમાં ઉદય છે, અર્થાત બંધમાન સ્થિતિબંધથી અધિક સ્થિતિસત્તાવાળી પ્રકૃતિની ઉદ્ધના તે ન્યૂન બધ્યમાન સ્થિતિબંધવાળી પ્રકૃતિમાં થતી નથી. પરંતુ પિતાનાથી અધિક સ્થિતિબધે બંધાતી અન્ય લતામાં થાય છે..
૨. બધે સમયે જે સ્થિતિલતાની ઉદ્વર્તન થઈને પુનઃ અપવર્તના થાય તે તે ઉઠતીત સ્થિતિલતામાં સ્થિતિની અપેક્ષાએ હીન, તુલ્ય, અને અધિક એમ ત્રણે પ્રકારની સ્થિતિ છે ને તે ત્રણે સ્થિતિ અપ વતના સાધ્ય સંભવે છે.
પુનઃ કદાચ ઉઠના ન થઈ હોય તે બંધ તુલ્ય અને બંધથી હીન એ બે સ્થિતિનીજ અપવર્તન થાય છે. કારણકે આ બંધથી અધિક સ્થિતિનો અભાવ છે.
આ ઉદ્દત્તના અપવર્તન સંબધિ છુટનિટ બનતા પ્રયત્ને બહુ વિચારીને લખી છે છતાં વિષય અતિ ગહન હોવાથી મતિ દોષથી વા ફદિપથી કદાચ ભૂલચૂક રહી હોય તે સુજ્ઞ વર્ગ સુધારી વાંચશે.