________________
ક્રમ પ્રકૃતિ.
ટીકાથ—સ્થિતિની અપવતના કરતા જીવ ઉદયાવલિકાથી અહારના ( ઉપરના ) સ્થિતિવિશેષોને ( સ્થિતિભેદને) અપવતે છે તે અપવત્તાંતી સ્થિતિચેા કઈ કઈ છે ? તે કહીએ છીએ કે—ઉડ્ડયાન વલિકાથી ઉપરની સમયમાત્ર, દ્વિસમયમાત્ર એ પ્રમાણે મન્ધાવલિકા ના ઉદયાવલિકાહીન સવ કસ્થિતિચેાર આપવર્ત્તવા ચાગ્ય છે, એ અપવત નાસાષ્યસ્થિતિચેા કહી, ઉદયાવલિકામાં વતી સ્થિતિયા સર્વકરણને અસાધ્ય હોવાથી તેની અપવના થતી નથી, તે કારણથી ઉદયાવલિકાથી બહારની સ્થિતિએ અપવત્તના સાધ્ય છે એમ કહ્યું,
૪૨૧
હવે તે અપવત્તાતી સ્થિતિયાને કઇ સ્થિતિયામાં પ્રક્ષેપે છે ? તે કહીએ છીએ કે—એક અવાલિકાના ત્રણ ભાગ કરે તેવા સમયાણિક તૃતીય ભાગમાં શેષ ઉપરના સમયેાન એ ભાગને અતિક્રમીને પ્રક્ષેપે. અર્થાત્ ઉચાવલિકાથી ઉપતિન સ્થિતિના ઇલિકને અપત્રતતા જીવ ઉયાવલિકાના ઉપરના સમયેાન એ ભાગને ( કે ભાગને) અતિક્રમીને સમયાધિક તૃતિયભાગમાં પ્રક્ષેપે, એ ન નિક્ષેપવિષય અને નયન્ય સત્તીત્યાપના જાણવી,
પુનઃ જ્યારે ઉયાવલિકાથી ઉપરની દ્વિતીયસ્થિતિ અપવાઁય ત્યારે અતીસ્થાપના સમયાધિક પૂર્વક્તિ અતીત્થાપના પ્રમાણ ( મરા અર્ બે તૃતિયાંશ ભાગ જેટલી) હોય છે, અને નિક્ષેપ ( પતદ્મહ
૧ અહિ યાવલિકા અનપવર્તનીય કહી તે અપવતનાં પ્રવર્તે તે કાળને આશ્રયિ કહી. અન્યથા અપાતના પ્રનતતા પહેલાં બધા વલિકા પણુ અનપવનીય જાણવી. અથોત્ ખંધાયલી પ્રકૃતિના બધાં વલિકા વ્યતીત થયા બાદ અપવ ના શરૂ થાય તે પણ યાવલિકાગત સ્થિતિયે વઈને શેષ સ્થિતિયેામાંજ અપવ ના શરૂ થાય.
અપવત્ત નામાં અખાધાની અતીસ્થાપના હાય નહિ, માટે અત્રે અબાધા સબંધે અતીસ્થાપના કહી નથી. પુનઃ તે અય્યમાન વા પૂર્વ અદ્ સ્વજાતીય પરલતામાં સક્રમે,
61