________________
૪૨.
અથ ઉત્તના અને અપવૃત્ત નાકરણ,
સ્થિતિ ) તા . તેટલીજ ( સમયેાન =એક તૃતિયાંશ ભાગ ) હાય છે.
પુનઃજ્યારે ઉદયાવલિકાશી-ઉપરની તૃતીયસ્થિતિ અવત્તાય છે ત્યારે અતીસ્થાપના દ્વિસમયાધિક થાય છે, અને નિક્ષેપ · તેટલેાજહાય છે. એ પ્રમાણે અતીસ્થાપના જ્યાં સુધી આવલિકા પ્રમાણુ પરિપૂર્ણ થાય ત્યાં સુધી સમય સમયની વૃદ્ધિ કરવી
તે
તદ્દન'તર અતીસ્થાપના સત્ર આવલિકા પ્રમાણ રહે છે.તે નિક્ષેપમાં વૃદ્ધિ થાય છે, તે પણ ત્યાં સુધી ( નિક્ષેપમાં) વૃદ્ધિ થાય છે કે જ્યાં સુધી મન્ધાવલિકા ( વા ઉદ્દયાવલિકા )—મતીસ્થાપનાનલિકા અને અપવ માન સમયએ ત્રણને વને શેષ સકમ સ્થિતિ સુધી નિક્ષેપમાં વૃદ્ધિ થાય છે તે આ પ્રમાણેઃ—અન્ધાવલિકા વ્યતીત થયે છતે કની અપવત્ત નાના પ્રારંભ કરે છે, તેમાં પણ જ્યારે સર્વાન્તિમ સમયને અપવત્ત છે, ત્યારે આવલિકા માત્ર નીચે ઉતરીને નીચેની સર્વ સ્થિતિામાં તે સમયને પ્રક્ષેપે છે, તે કારણથી અપવસ્ત્ય માન સમય. ધાવલિકા અને અતીસ્થાપનાવલિકા રહીત સર્વ સ્થિતિયા ૩૦ નિક્ષેપ વિષય થાય છે. કહેવુ' છે કે
समयाहि अइत्थवण, बघावालिया य मोतु निरकेवो - कम्महि वंधोदय - आवलिया मोतु उब्वटे ॥ १ ॥
અર્થઃ—અપવત્તના કરણમાં અન્ધાવલિકા અને સંમયાધિક અતીસ્થાપનાવલિકાને વજીને શેષ સસ્થિતિયામાં ઉ॰ નિક્ષેપ થાય છે. તથા અન્યાવલિકા અને ઉદ્યચાવલિકા વજીને શેષ સર્વ સ્થિતિ અપવર્તાય છે.
૧. અહિ' ' બન્યા જિજ્ઞા અને ચાવહિા એમ કહેવાથી સમજવાતુ એ છે કે કમ` ખંધાયાબાદ એક આવલિકા પછી અપવના પ્રાર્ભાય છે. ( માટે અપનાના કાર્બ વખતે એ આવલિકા હીન ન જાણવી, પરન્તુ કાળથી બન્ધાવલિકા જ. હીન જાણુવી.
""
1