________________
કર્મપ્રકૃતિ. '
1
મૂળ ગાથા ૮૭ મી. आगंतु लहुं पुरिसं, संछुभमाणस्स पुरिसवेयस्स तस्सेव सगे कोहस, माणमायाणमविकसिणो॥८७
ગાથાર્થ –ટીકાનુસારે. ' ટીકાર્ય–તદનેતર દેવભવથી ચવીને મનુષ્યમાં ઉત્પન્ન થાય તદનતર ૭ માસ અધિક ૮ વર્ષ વ્યતિક્રાન્ત થયે શિa કર્મક્ષય કરવાને ઉઘુકત થાય, માત્ર પુરૂષદના અધવિચછેદ પહેલાં બે આવલિકા પર્યત બાંધેલું જે પુરૂષદનું દલિક તે અતિ અલ્પ છે તેથી તે સિવાયના શેષ પુરૂષ દલિકને અન્ય સમયે સંક્રમાવતાં પુત્ર વેદને ઉ. પ્રસક્રમ હોય છે.
તથા સંસારમાં પરિભ્રમણ કરતાં સંગ્રહ કરેલા અને ક્ષયકાળે અન્ય પ્રકૃતિગત લિકેને ગુણસંક્રમની પદ્ધતિએ પ્રક્ષેપી પ્રક્ષેપીને અતિ પ્રચુર કરેલા એવા સંજવલન કેપના પ્રદેશને ઉ૦ પ્રવ સં. અત્યપ્રક્ષેપ સમયે તેજ પુરૂષોત્કૃષ્ટપ્રદેશમના સ્વામીને હોય છે. અહિં પણ બન્ધવિચ્છેદથી પ્રથમની બે આવલિકાએ બાંધેલા દલિકને વજીને શેષદલિકના અત્યપ્રક્ષેપે ઉ. પ્ર. સક્રમ જાણુ-એજ રીતે સં૦ માન ને સંઇ માયાને ઉ. પ્ર. સંક્રમ પણ કહે
મૂળ ગાથા ૮૮ મી. ' ' चउरुवसमित्तु खिप्पं-लोभजसाणं ससंकमस्संते સુમધુવર્વાધિરાનાના-નાષ્ટિ અંકુ વંચંતા . ૮
ગાથાર્થ –ચાર વાર મોહનીયને ઉપશમાવીને શિવૃક્ષપક થયેલા ગુણિતકર્માશ જીવને સ્વસક્રમના અન્ય પ્રક્ષેપ સમયે, સંક