________________
-
સંક્રમકરણ.
અસ્થિર-શુભ વા અશુભ-દુભ-અના-અયશ-પરા-ઉશ્વા-આતપ વા ઉત-એ એકેન્દ્રિય પ્રાયોગ્ય ર૬ પ્રકૃતિ બંધાતાં એ ૨૬ નાં પતગ્રહમાં ૧૦૨ ને ૫ ને સંક્રમ થાય છે.
. તથા ૪ ની સત્તાવાળા દેવ સિવાયના એકેન્દ્રિયાદિક જેને - અને ૮૪ ની સત્તાવાળા દેવનારક સિવાચના એકેન્દ્રિયાદિક જીને તેજ પૂર્વોકત ૨૬ પ્રકૃતિ બંધાતાં એ ૨૬ ના પડ્યૂહમાં ૯૩ અને ૮૪ ને સંક્રમ થાય છે.
તથા દેવનારકને મનુષ્ય સિવાયના ૮૨ ની સત્તાવાળા એકેક્રિયાદિક અને તેજ પૂર્વોક્ત ૨૬ પ્રકૃતિ બંધાતાં ૨૬ ના પતદુગ્રહમાં ૮૨ ને સંક્રમ થાય છે. . . તથા ૨૫ ના પતગ્રહમાં પણ એજ પાંચ સંક્રમ સ્થાને છે તે કહેવાય છે !
૧૦૨–૯૫-૯-૮૪-૮૨ ની સત્તાવાળા એકે દિયાદિક - “જીને પૂર્વોકત એકેન્દ્રિય પર્યાપ્તપ્રાગ્ય ૨૬ પ્રકૃતિમાંથી ઉદ્યોત વા આતપ રહિત ૨૫ પ્રકૃતિ બંધાતાં એ ૨૫ ના પતરામાં અનુક્રમે ૧૦૨-૫-૯૩ ૮૪–૨ પ્રકૃતિ સક્રમે છે.
- અથવા અપર્યાપ્ત વિકસેન્દ્રિય, તિર્યંચ પચેન્દ્રિય, ને મનુષ્ય પ્રાગ્ય તૈચ્છા-વર્ણાદિ ૪અગુo-ઉપ૦-નિમ -દ્વિીન્દ્રિયાદિ ૧ જાતિ-હું – છેવ-દારૂ-તિર્ય૦ ૨-ત્રસાદિક–સ્થિરવા અસ્થિર શુભ વા અશુભ-દુર્ભ-અના-અયશ એ ૨૫ પ્રકૃતિને બાંધતા ૧૦૨ વિગેરેની સત્તાવાળા એકેન્દ્રિય-વિકલેન્દ્રિય ને તિર્યંચ પચન્દ્રિય જીવેને એ ૨૫ ના પતગ્રહમાં ૧૦૨-૫-૩-૮૪-૮૨ એ પાંચ સ્થાને સંક્રમે છે.
તથા પર્યાપ્તએ કેન્દ્રિયજીવ પ્રાગ્ય વર્ણાદિક-અશુ–ઉપ૦નિમ-તૈ–કાવ-હું – ૧-એકે-તિર્યo -બાર વા સૂ૦