________________
સંક્રમણે.'
રસમાંથી ઉ૦ રસસ કેમ તે પ્રથમ દર્શાવ્યું છે. તે જ રસસક્રમ તે જેને ઘણે રસ હણાય છે તેવા સૂઇઅપ એકેન્દ્રિયને પ્રાપ્ત થાય છે, પરંતુ બીજા જીવને નહિ ને ઘણે રસ હણાયા વિના તે એ જીવને પણ અજ રસસકમજ પ્રવર્તે છે માટે એ બન્ને રસ સકમ સાદિ અધ્રુવ છે. એ પ્રમાણે મૂળ પ્રકૃતિના અનુસકમની સાદિ અનાદિ વિગેરે પ્રરૂપણ કરી (દતિમૂઢ પ્રશત્તિના ચતુ. संक्रमनी साधादिप्ररुपणा).
वे उत्तरप्रकृतियोना अनु० संक्रमनी साधादिप्ररुपणा ४९ छ ।
ઉત્તર પ્રકૃતિમાં અને તા. ૪-સંજવ૦ ૪-નેક એ ૧૭ પ્રકૃતિને અજવ અનુ સંક્રમ સાદિ, અનાદિ, ધ્રુવ, ને અફવ એમ ૪ પ્રકારે છે તે આ પ્રમાણે એમાંની અનંતાનુબધિ સિવાયની ૧૩ . પ્રકૃતિચાને જ અનુસંક્રમ આપ આપણુ ક્ષયને અને જસ્થિ સંક્રમ વખતે હોય છે, અને અનંતાનુબંધિને જ અનુ. સકેમ તે અનતા ને ઉકલનાકરણથી ઉલ્યાબાદ પુનઃ પણ મિથ્યાત્વ હેતુ વડે બંધાતાં બંધાવલિકા વ્યતીત થયા બાદ બીજી આવલિકાના પ્રથમ સમયે હોય છે. અને એ ૧૭ પ્રકૃતિને તેથી અન્ય અતુલ સંક્રમ તે અજઘન્ય છે. અજય અનુ સંક્રમ ઉપશમિતાનુબન્ધિ જીવને ઉપશમણિમાં હેય નહિ, પરંતુ ત્યાંથી પડતાં પુનઃ જ અનુ સંકેમ પ્રારભાય છે તેથી એ જઅનુ સંક્રમ સાદિ છે, કંથા તે સ્થાનને નહિ પામેલા જીવેની અપેક્ષાએ અનાદિ છે, ને પ્રવાપુવ પૂર્વવત
તથા પ જ્ઞાનાવરણ-૪ દર્શનાવરણ-નિદ્રાદ્રિક-૫ અત્તરાય એ ૧૬ પ્રકૃતિને જ અતુ. સંક્રમ અનાદિ, અપુષ, ને ધ્રુવ, એમ ૩ પ્રકારે છે તે આ પ્રમાણે–એ ૧૬ પ્રકૃતિને જ અનુo સંક્રમ ક્ષીણકષાયી જીવને સ્વગુણસ્થાનની સમયાધિક આત્રલિકા સ્થિતિ શેષ રહેતાં હોય છે. તેથી અન્ય સર્વ પણ અનુ સંક્રમ અજઘન્ય છે ને તેની આદિ (પ્રારંભ) જણાતી નથી માટે અનાદિ, અને યુવાવ પૂર્વવત્ '