________________
૪૧૬
સંક્રમકરણ,
man
A4
vum.
ANNAN
A NANANAN
જે પૂછતા હે તે કહીએ છીએ કે અસંપિચેન્દ્રિય જીવ ક્રિય ઉ– દેવ ૨-નરક ૨-એ ૧૧ પ્રકૃતિને, સૂક્ષમનિગોદ જીવ નરદ્ધિકને ઉચ્ચગેત્રને, અપ્રમત્ત જીવ આહાર ૭ ને, અવિરતિ સમ્યગ્દષ્ટિજીવ જીનનામને, તથા સમ્યકત્વ સન્મુખ થયેલે મિથ્યાષ્ટિજીવ અને તાનુબંધિને જ અનુભાગ સંક્રમાવે છે.
મૂળ ગાથા ૫૯ મી.
सेसाण सुहुम हय संत-कम्मिगो तस्स हेतुओ जाव बंधइ तावं एगिदिओ वर्गिदिओं वा वि॥ ५९॥
ગાથાથ–ટીકાર્ણવત્ - ટીકાથ–પૂર્વે જે પ્રકૃતિ કહી છે તેથી શેષ શુભ વા અશુભ સર્વ મળી ૯૭ પ્રકૃતિને જે હતસત્તાક ( જેણે ઘણી અનુભાગ સત્તાને વિનાશ કર્યો છે તે હાસત્તાક) સૂર એકેન્દ્રિય વાયુકાય વા એગ્નિકાય તે તેની પિતાની અનુભાગ સત્તાથી અલ્પ અનુભાગનન્ય ત્યાં સુધી કરે છે કે જ્યાં સુધી તે એકેન્દ્રિય તેજ એકેન્દ્રિયભવમાં વા અન્ય એકે દ્રિયભવમાં વર્તતે છતાં અથવા અનેકેન્દ્રિય એટલે તેજ હતસત્તાક એકેન્દ્રિય બીજા દ્વિજિયાદિ ભાવમાં વર્તતે છતે જ્યાં સુધી અન્ય બૃહત્ અનુભાગબંધ ન કરે ત્યાં સુધી તેજ જઘન્ય અનુભાગને સંક્રમાવે છે. આ તિ અનુમાન મંદિરમ |
છે અથ પર સંમાર ! આ પ્રદેશ સંક્રમના અધિકારમાં ૪ અનુયોગદ્વાર આ પ્રમાણે છે૧ સામાન્ય લક્ષણ ને ભેદ. ૩ ઉ.પ્રદેશસંક્રમસ્વામિ. ૨ સાદાદિ પ્રરૂપણ.
૪ જળપ્રદેશસંક્રમસ્વામિ. એ ૪ અનુગમાં પ્રથમ સામાન્ય લક્ષણનાગનું પ્રતિપાદન કરે છે,