________________
સમકરણ,
-
-
-
-
-
-
-
-
-
-
• આંગળ કહેવાશે તેવા લક્ષણવાળે પિતકમાંશ જીવ પ્રકૃતિએને ક્ષય કરવાને અર્થે તત્પર થયે છતે સર્વ પણ વસત્તાક પ્રકૃતિને જઘન્યપ્રદેશ સંક્રમ કરે છે તે સાદિ અધુવ છે, ને તેથી અન્ય સર્વ પણ અજઘન્યપ્રદેશ સકમ છે તે ઉપશમશ્રેણિમાં એ સર્વ પ્રકૃતિને અંધવિચછેદ થયે છતે (અજપ્રસંક્રમ) થાય નહિ તેથી આ (અજ. પ્રસં૦) સાદિ છે, એ સ્થાનને નહિ પ્રાપ્ત થયેલા જીવની અપેક્ષાએ અનાદિ છે, અભવ્યની અપેક્ષાએ ધ્રુવ, અને ભવ્યની અપેક્ષાએ અધુવ છે.
, તથા ધ્રુવસત્તાક પ્રકૃતિને અનુત્કૃષ્ટ પ્રદેશસકમ પણ ૪ પ્રકરે છે. પ્રશ્ન –શું સર્વ ધ્રુવસત્તાક પ્રકૃતિને અનુપ્રિ સં ૪ પ્રકારે છે? ઉત્તર-નહિ. ૫ જ્ઞાનાવરણ ને ૪ દર્શનાવરણ એ હું આવરણુ, તથા ૫ અન્તરાય અને મૈદારિકસપ્તક એ ૨૧ પ્રકૃતિ સિવાયની ષ ૧૦૫ ધ્રુવસત્તાકને જ અનુ. પ્ર. સં. ૪ પ્રકારે છે તે આ પ્રમાણે–વસ્થમાણુ લક્ષણયુક્ત ગુણિતકમ શ છવ સર્વ પ્રકૃતિને ક્ષય કરવાને તત્પર થયે છતે ઉ૦ પ્રસ. હેય છે, પર અન્ય જીવને ઉપ્રસં૦ હેય નહિ તેથી આ ઉ૦ પ્રસં. સાદિ છે, ને તેથી અન્ય સર્વ પણ અતુટ પ્ર સં છે તેના ઉપશમ શ્રેણિમાં વિચ્છેદ થાય છે ને શ્રેણિથી પડતાં પુનઃ અતુટ પ્રસં. પ્રારંભાય છે તેથી આ (અનુ. પ્ર. સં૦) સાદિ છે, તે સ્થાનને નહિ પ્રાપ્ત થયેલા જીવની અપેક્ષાએ અનાદિ છે, અને અભવ્ય ભવ્યાપેક્ષાએ ધ્રુવ તથા અધ્રુવ છે.
તથા ર ઈત્યાદિ એટલે ૧૫ પ્રકૃતિના શેષ વિકલ્પ જઘન્ય, અને ઉત્કૃષ્ટ, અને જ્ઞાનાવરણાદિ ૨૧ પ્રકૃતિના જઘન્ય, ઉત્કૃષ્ટ, અને અનુત્કૃષ્ટ એ ત્રણ વિકલ્પ સાદિ અધુવ છે.
ત્યાં ૧૦૫ પ્રકૃતિને જઘન્ય અને ઉત્કૃષ્ટ પ્રક સં. સાદિ અધ્રુવપણે પ્રથમ કહ્યો છે. અને જ્ઞાનાવરણાદિ ૨૧ પ્રકૃતિને ઉo પ્રય સંગુણિતકશ એવા મિથ્યાષ્ટિ જીવમાં કદાચિત પ્રાપ્ત