________________
કર્મપ્રકૃતિ..
૪૫
-
-
--
.
છે. તથા ૫ જ્ઞાના-૪ દર્શનાર-નિશ્ચિક–પ અન્તરાય-એ ૧૬ પ્રકૃતિને જ અનુસંક એ ૧૬ પ્રકૃતિની સમયાધિકાવલિકા પ્રમાણુ શેષ સ્થિતિમાં વર્તતે ક્ષીણકષાયી છવ કરે. તથા નિયા ઈત્યાદિ=સમ્યકત્વ અને મિશ્ર એ બે દર્શનમેહનીયને જ અનુ. સંક્રમ ક્ષયકાળે આપઆપણું અન્તિમ અનુભાગખને સંકમાવાને વખતે હેય છે.
મળી ગાથા ૫૮ મી. आऊण जहन्नहिइ, बंधिय जाव स्थिसंकमो ताव उबलणतित्थसंजो-यणा य पढमालियं गंतुं ॥५॥
ગાથાર્થ–ટીકાWવત
ટીકાર્થ –-ચારે પણ આયુષ્યની જ સ્થિતિ બાંધીને (જઘન્યસ્થિતિને બંધક જીવ જઘન્યાનુભાગ બાંધે છે માટે અહિં
જઘન્યસ્થિતિ બાંધીન” એમ કહ્યું છે) ત્યારબાદ સમયાયિકાવલિકા શેષ રહે ત્યાં સુધી જ અનુકને સંક્રમાવે છે તેથી જઘન્ય સ્થિતિ બાંધ્યા બાદ એટલે કાળ સંક્રમ પ્રવર્તે છે તેટલા કાળ સુધી જ અનુસંક્રમ પણ પ્રવર્તે છે.
તથા નરક ૨-મનુષ્ય ૨-દેવ ૨–વૈ૦ ૭-આહાર ૭-ઉચ - એ ઉદલનોગ્ય ૨૧ પ્રકૃતિના તથા જીનનામ અને અનંતાનુબધિને જ અનુભાગ બાંધીને પ્રથમ બન્ધાવલિકા વ્યતીત થયા બાદ એ ૨૬ ના જવઅનુભાગને સંકમાવે છે. કેણ સંક્રમાવે છે? એમ
૧ અહિં ૧૬ પ્રકૃતિને જ અનુસંક્રમ સમયાધિકાવલિકાશે હોતે કહો તે સમુચ્ચયથી કહેલ સભવે છે, અન્યથા જ અનુસંક્રમ જ સ્થિતિસંક્રમ અવસરે હેવાને સંભવ છે ને નિદ્રાદિકને જસ્થિ૦ સંક્રમ તે જિલ્લાવરિંતુ કાસ્ટિમલ્લતમાં એ વચનથી સાધિક બે આવલિકા શેષ રહ્યું હોય છે,