________________
ક્રમ પ્રકૃતિ.
મૂળ ગાથા ૬૦ મી. जं दलिय मन्नपराई, निज्जइ सो संकमो पएसस्स उव्वलणो विज्झाओ, अहापवत्तो गुणो सव्व ॥ ६० ॥
૪૧૭
ગાથાથ—દલિકને જે અન્યપ્રકૃતિપ્રત્યે લઇ જવાં ( અન્ય પ્રકૃતિરૂપે પરિણુમાવવાં ) . તે પ્રદેશના સક્રમ (પ્રદેશસક્રમ ) ઉદ્દેલના વિધ્યાત યથાપ્રવૃત્ત જીજીસંક્રમને સČસક્રમ એ પ્રમાણે ૫ પ્રકારના છે.
1
. ઢીકાથ—જે સક્રમચેાગ્ય. ઇલિક એટલે ક્રમ પરમાણુઓને અન્યપ્રકૃતિ પ્રત્યે લઇ જવાય અર્થાત્ અન્યપ્રકૃતિરૂપણે પરિ ગુમાવાય તે વેરામ કહેવાય. એ સામાન્યલક્ષણ કહ્યુ.. ॥ ઇતિ સામાન્ય લક્ષણ ॥
હવે પ્રદેશસક્રમના ભેદ કહે છે-વહળો ઇત્યાદિ એટલે ઉદ્દેલનાસ ક્રમ—વિધ્યાતસ ક્રમ-ચથાપ્રવૃત્તસ'ક્રમ—ગુણસંક્રમ—ને સસક્રમ એ પાંચ ભેદમાં જેવા ઉદ્દેશ તેવા નિર્દેશ એ ન્યાયથી પ્રથમ ઉર્દુલનાસ ક્રમનું લક્ષણ કહેવાય છે.
:
॥ હદુના મદ્રેશસામ ॥
'
અનંતાનુબ'ધિ ૪સમ્ય-મિશ્ર-દેવ ૨ નરક ૨~૩૦ ૭આહિા॰ છ-મનુ॰ ૨-ઉચ્ચ-એ ૨૭ પ્રકૃતિયાના પ્રથમ પલ્યાથમાસëતમભાગપ્રમાણુના સ્થિતિમ'ને એક અન્તર્મુહૂતમાં ૨વેલે છે, તદન તર પુનઃ પણ પલ્યોપમાસ ખ્યતમભાગપ્રમાણેના
·
૧ અત્રે પછ્યાસëતમભાગ કાળે ઉવેલવા યેાગ્ય પ્રકૃતિયામાં ‘તમ કાળે ઉદ્દેલવા ચેાગ્ય અન॰ વગેરે ૬ પ્રકૃતિયાની ગણત્રી પૂર્વક ૨૭ પ્રકૃ તિયા ગણવાનું કારણ બહુશ્રુતંગમ્ય.
૨ વૅલવું એટલે વિવક્ષિત પરમાણુઓને વિવક્ષિત વિધિએ સ્વસ્થાનથી ઉપાડીને અન્યસ્થાનમાં ( અન્ય પ્રકૃતિમાં ) એવી રીતે સ્થાપવા ફ્રે જેથી તે તે પરમાણુઓને સર્વથા નિઃસત્તાક થવાના પ્રસંગ માય,
53
.