________________
૪૦૮
સક્રમકહ્યું.
માવે છે.અહિં સાતમી પૃથ્વીના નારકજીવ જે કે છેલ્લા અન્તર્મુહૂતમાં અવશ્ય મિથ્યાત્વે જાય છે તો પણ અન્તત બાદ ભાગલા ભવમાં જે સમ્યકત્વ પામે તે નારકને અહિ' ગ્રહણ કરવા. તેથી વચમાં મિથ્યાત્વના અલ્પકાળ પ્રાપ્ત થયે છતે પણ પ્રાચીન ગ્રંથામાં તે અલ્પકાળના મિથ્યાત્વની વિક્ષા નહિ કરવાથી અમાએ પણ અત્રે ૧૩૨ સાગરોપમ સુધી ઉ॰ અનુસ’ક્રમ કહ્યા છે. તે ઉત્કૃ ટાનુભાગસંક્રમથી પડતા જીવને જે અનુત્ક્રુષ્ણનુભાગસ ક્રમ હાય છે તે સાહિ, તે સ્થાનને નહિ પામેલા જીવની અપેક્ષાએ અનાદિ અને ધ્રુવાખ્રુવ પૂ વત્
www.
* * તથા એ ૧૭–૧૬-૩૯-૯ સખ્યાવાળી પ્રકૃતિચાના ઉકત રોષ (૩) અનુ॰ સક્રમ, અને ૧૭-૧૬–૩૬—૯ થી વ્યતિષ્ઠિત ૮ પ્રફુતિયાના ૪ અનુ સંક્રમ સાદિ ને ધ્રુવ એમ બે પ્રકારે જાણવા તે'આ પ્રમાણે-૧૭ અને ૧૬ પ્રકૃતિચેાના ૭૦ અનુવસક્રમ ઉત્કૃષ્ટ સ‘લેશે વતતા મિથ્યાદ્રષ્ટિ જીવને હાય છે, તે એજ જીવને શેષકાળમાં અનુભૃષ્ટાનુભાગ સ'ક્રમજ હોય છે એ કારણથી તે અને અનું સક્રમ પણ સાદિ ધ્રુવ છે, તથા એ ૧૭–૧૬ ના જ અનુ સક્રમ તે પૂર્વેજ દર્શાગ્યા છે.
' ', ! '
'
તથા ૩૬ અને ૯ પ્રકૃતિયાના જન્મનુસક્રમ જેના સત્તાથી ઘણા રસ હેણાઈ ગયેા છે તેવા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવને હાય છે, ને સત્તામાંથી ઘણા રસ હણાયા વિના તો એ જીવને પણ અજ અનુ॰ સ*ક્રમ થાય છે તેથી એ અને સક્રમ સાદિ અશ્રુવે છે ને એ ૩૬-૯ ના ઉસક્રમ તે પૂર્વ કહ્યા છે.
'
શેષ વૈ૰ છ-દેવ ૨-ઉચ્ચ૰આતષ અન—આહા॰ છત્તર ૨ શુભાચુ ૩ એ ૨૪ શુભ પ્રકૃતિયાના અનુ॰સક્રમ વિશુદ્ધિમાં થતા સાજ્ઞિપચેન્દ્રિય પર્યાપ્ત જીવને હોય છે. અને થીશુદ્ધિ ૩~ અશાંતા દર્શન મા ૩-મધ્યમ કષાય ૮–નર્ક ૩–તિગ્ ૨