________________
કર્મપ્રકૃતિ.
૩૯૧
ધ્રુવસત્તાક થાય. તેમાંથી પણ પૃથક્ વિવક્ષાવાળી ચારિત્રમેહનીયની ૨૫ પ્રકૃતિ બાદ કરતાં શેષ ૧૦૫ પ્રકૃતિને જાસ્થિસક્રમ આપ આપણું ક્ષયના અન્ય સમયે થાય છે તે સાદિ અધ્રુવ છે ને તેથી અન્ય સર્વ અજ સ્થિસંક્રમ અનાદિ છે. તથા અભળ્યાક્ષિાએ પ્રવને ભવ્યપેક્ષાએ અધુવ છે–તથા ચારિત્ર મેહનીયની ૨૫ પ્રકૃતિને અજ. સ્થિ૦ સંક્રમ સાદિ, અનાદિ, ધ્રુવ ને અધવ એમ ચાર પ્રકારે છે તે આ પ્રમાણે-ઉપશમ શ્રેણિમાં એ ૨૫ પ્રકૃતિને ઉપશમ હોવાથી સકેમને અભાવ છે, તે ઉપશમ શ્રેણિથી પડતાં પુનઃ અજ સ્થિસક્રમ પ્રારભાય છે માટે આ અજ સ્થિત્ર સંક્રમ સાદિ, એ સ્થાનને નહિ પામેલા છની અપેક્ષાએ અનાદિ, અભવ્યાપેક્ષાએ ધ્રુવ અને ભવ્યની અપેક્ષાએ અબુવ છે.
તથા સેલ સુધ=શેષ ઉ૦, અનુલ્ફળ, ને જઘ, એ ત્રણ સ્થિતિસકમ સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે. ત્યાં ઉત્કૃષ્ટ, અને અનુણ, સ્થિય સકમની ભાવના (સમજ) મૂળપ્રકૃતિવત જાણવી. અને જો સ્થિય સકેમ આપ આપણા ક્ષયને અવસરે પ્રાપ્ત થાય છે તેથી તે જ સ્થિ૦ સંકેમ સાદિ અવ છે. , ,
તથા જુવરાર્તા–ઇતર જે પૂર્વોકત ૨૮ અધુરસત્તાકપ્રકૃતિ તે સર્વના સર્વ (ઉoઅનુરા-જ-અજ0) સ્થિતિસંક્રમ સાદિ અધવ છે તેની સમજ અવસત્તાક પ્રકૃતિવત જાણવી.
હવે અનકમથી પ્રાપ્ત થયેલ જળ અને ઉસંક્રમના સ્વામિ કેણુ? તે કહેવાય છે ત્યાં પ્રથમ કરિશ સંગ્રામના ચાનિ કહેવાય છે.
ચૂળ ગાથા ૩૮ મી. बन्धाओ उक्कोसो, जासिं गंतूण आलिगं परओ उकोससामिओ सं-कमा उ जासिं दुगंतासि ॥३८॥