________________
કર્મ પ્રકૃતિ.
૩૫
:
ગાથાર્થ ઃ——સાત મૂળકના અજવન્ય સ્થિતિસક્રમ ત્રણ પ્રકારે છે. અને મેહનીય ક્રમના અજ૰સ્થિસક્રમ ચાર પ્રકારે છે. અને તે આઠે ક્રમના ઉતશેષ (૩) જ૦સ્થિસક્રમ એ પ્રકાર છે.
.
ટીકાથ—અહિ' જ૰સ્થિતિસ'ક્રમથી ઉત્કૃષ્ટ સ્થિ૰સ' સુધીના (૩૦ સહિત) સવે સ્થિતિસ*ક્રમ (=જ૦ રહિત) અજઘન્ય સ્થિ સક્રમ કહેવાય છે. અને ઉત્કૃષ્ટ સ્થિસ*ક્રમથી ( અન‘તરના= હેડૈના ) જઘન્ય સ્થિ૰સ*ક્રમ સુધીના ( જ૦ સહિત ) સવ - કૃષ્ણસ્થિતિસં ક્રમ કહેવાય છે. ( તથા જ॰ અને ઉ॰ એ એ સ્થિતિ સક્રમ તા સુવિદ્વિતજ છે), ત્યાં મેાહનીય સિવાય ૭ કના અજઘન્ય સ્થિતિસ"ક્રમ અનાદિ ધ્રુવ-અધ્રુવ એમ ૩ પ્રકારે છે. તે આ પ્રમાણે—આવરણ અને વિઘ્નની સમયાધિક આવલિકા પ્રમાણ શેષ સ્થિતિમાં વતા શ્રીજીકષાયી જીવને ૧૪ આવરણ ને ૫ વિશ્વના જ સ્થિતિસ‘ક્રમ થાય છે. તથા નામ, ગોત્ર, વેદનીય ને આયુષ્યન જ॰ સ્થિ॰ સ`ક્રમ સાગિકવલીગુણુસ્થાનના અન્ય સમયે અન્ત
હુત પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે આવલિકાહીન અન્તસ્॰ પ્રમાણ જ॰ સ્થિ॰ સકમ થાય છે, તે સાર્ત્તિ અધ્રુવ છે. ને એથી અન્ય સ સ્થિતિસ ક્રમ અજઘન્ય છે. તે અલભ્યને અનાદિ ધ્રુવ છે. · અને લવ્યને ધ્રુવં છે. . ( સાત્તુિની વિવક્ષા પ્રથમ ભવ્યાપેક્ષાએ કહી છે).
તથા ચષિદો મોઢું માહનીય કેસ ના અજઘન્યસ્થિતિસ ક્રમ સાદિ, અનાદિ, ધ્રુવ,ને ધ્રુવ એમ ચાર પ્રકારે છે. તે' આ પ્રમાણે ક્ષપક જીવને સૂક્ષ્મ સપરાય ગુણુસ્થાને મેહનીય કર્મની સમયાધિક આવલિકા પ્રમાણ સ્થિતિ શેષ રહે તે અવસરે જે માહનીયના જ૦ સ્થિ॰ સક્રમ થાય છે તે સાત્તુિ અધ્રુવ છે. તે તે જ સ્થિ॰ સક્રમથી અન્ય સર્વ અજ૰ સ્થિત સક્રમ ક્ષાયિકાપશમક જીવને મહાપશાન્ત અવસ્થામાં 'હાય નહિ પરન્તુ ઉપશાન્ત અવસ્થાથી પડતાં મજ સ્થિ॰ સ‘કમ પ્રાર’ભાય તે સાદિ, તે સ્થાનને નહિ પામેલા જીવાની અપેક્ષાએ અનાદિ, ભવ્યાપેક્ષાએ ધ્રુવ ને ભવ્યાપેક્ષાએ અધ્રુવ છે.