________________
સક્રમકરણ.'
પલ્યેાયમના અસખ્યાતમાભાગ પ્રમાણુ અન્યનિક્ષેપ છે તેટલા જસ્થિસક્રમ છે. અને ચસ્થિતિ, સસ્થિતિયુક્ત એટલે તેજ જ॰સ્થિતિસ ક્રમમાં (જસ્થિસક્રમથી) આવલિકા - બ્રિક જાણવી.
see
અહિ' સ’પ્રદાય આ પ્રમાણે છે-સ્ત્રી અને નપુ ́સક વૈદ્ય સિવાયની ૩૦ પ્રકૃતિચેની એક નીચેની આવલિકા મૂકીને શેષ ઉપર પત્ચાપમના અસખ્યાતમાભાગ પ્રમાણુ અન્ત્યખરૂપ સ્થિતિને અન્યત્ર સમાવે છે, તેથી તે ૩૦ પ્રકૃતિચેાની જઘન્યસક્રમકાળે યસ્થિતિ= સર્વૈસ્થિતિ એક આવલિકા અધિક તેજ જઘન્યસ્થિતિર્સ ક્રમપ્રમાણ જાણવી. અને સ્ત્રીનપુ’સકવેદની ચસ્થિતિ તે અન્તર્મુહૂતધિક જ૦ સ્થિસક્રમપ્રમાણુ જાણવી. કારણ કે એ એ પ્રકૃતિના અન્ય સ્થિતિખ’ડ અન્તરકરણમાં રહેલા જીન સ'ક્રમાવે છે,ને અન્તરકરણમાંક દલિક વિદ્યમાન વા વેદ્યમાન નથી, કિ ંતુ તેથી ઉપરનુ`,દલિક વિદ્યમાન વા વેદ્યમાન છે, ને અન્તરકરણ અન્તર્મુહૂત પ્રમાણનુ છે તેથી એ એ પ્રકૃતિયાની યસ્થિતિ તે અન્તર્મુહૂતોષિક જ॰ સ્થિ સક્રમપ્રમાણ જાણવી. શેષ પ્રકૃતિચેાનુ અન્તરકરણ થતું નથી-માટે તેએની યસ્થિતિ આવલિકાધિક જ૦સ્થિ॰સ'મપ્રમાણ જાણવી.
41
એ પ્રમાણે જ૦સ્થિસક્રમપ્રમાણ કહીને હવે સાદિ અનાદિ પ્રરૂપણાના પ્રસંગ હોવાથી તે કહેવાય છે. ત્યાં સાત્તુિઅનાદિ પ્રરૂપણા એ પ્રકારે છે. ૧ મૂળ પ્રકૃતિ સમષિ. ર્ં ઉત્તર પ્રકૃતિ સબધિ. તેમાં પ્રથમ મૂઢમતિ સઁવૃદ્ધિ સાબિનાવિ મહપના કહેવાય છે.
મૂળગાથા ૩૬ .
मूलहिइ अजहन्नो, सत्तरह तिहा चउविहो मोहे सेसविगप्पा तेसिं, दुविगप्पा संकमे होंति ॥ ३६ ॥
૩ સક્રમના અન્ય સમયે જે પરમાણુના સમૂહ સ્વયંપ્રકૃત્તિમાં પ્રક્ષેપ! તે અન્ય સÐાલ વા અન્દર પ્રક્ષેપ કહેવાય છે.
.