________________
ક્રમ પ્રકૃતિ.
પર્યાં॰-પ્રત્યે ના સાધા—અસ્થિરાદિ ૫ એ ૨૩ પ્રકૃતિચાને માંધતા એવા ૧૦૨ વિગેરેની સત્તાવાળા એકેન્દ્રિય-વિકલેન્દ્રિય, ને તિયાઁચપ'ચેન્દ્રિય જીવાને એ ૨૩ ના પતદ્ધમાં ૧૦૨-૯૫-૯૩-૮૪-૮૨ એ પાંચ સ’ક્રમસ્થાના સક્રમે છે. ( વૃત્તિ પ્રતિબંમ ).
॥ અથ સ્થિતિ સંશ્રમ ॥
એ પ્રમાણે પ્રકૃતિ સક્રમ કહીને હવે સ્થિતિસક્રમ કહેવાની પ્રસ`ગ છે ત્યાં ભેદ-વિશેષલક્ષણ ઉત્કૃષ્ટસ્થિતિસ‘ક્રમપ્રમાણ જધન્યસ્થિતિસ ક્રમપ્રમાણ-સાદ્યાપ્રિરૂપણા સ્વામિત્વપ્રરૂપણા એ ૬ અનુયાગ છે, ત્યાં પ્રથમ મેટ્ અને વિશેષજ્ઞક્ષળનુ' નિરૂપણ કરવાને કહે છે.
૩૭૩
મૂળગાથા ૨૮ મી.
..
ठिइसकमो ति बुच्चइ, मूलुत्तरपगइओ यजा हि ठि ઘટિયા ૩ લોઢિયા ય, મરૂં નિયા વ ડળ દ્રા
ગાથાથ——મૂળ અને ઉત્તર પ્રકૃતિચેાની જે સ્થિતિ તેની ઉદ્દત્તના કરવી, અપવત્તના કરવી, અથવા અન્યપ્રકૃતિરૂપે પરિણુમાવવી, એ ત્રણે પ્રકારે સ્થિતિસ ક્રમ કહેવાય છે.
ગાથા : મૂત્યુત્તવો એ સૂત્રમાં પચમી વિભક્તિના પ્રયાગ છે, પર’તુ અર્થમાં છઠ્ઠી વિભક્તિ થતી હાવાથી આ પ્રમાણે મથ થાય છે—આઠ મૂળપ્રકૃતિ અને ઉત્તર એકસઠ્ઠાવન ( ૧૫૮) પ્રકૃતિસ’માધિ જે સ્થિતિ છે તેને વૃદ્ઘતિતા=અલ્પ હાતે છતે પણ અધિક કરવી, ( કરી હાય ) તથા વવસિતા=અધિક હેતે છતે પણ અલ્પ કરવી, તથા અથવા ) અભ્યાંમતિનીતા= પતદ્ધહમકૃતિની સ્થિતિરૂપે સ્થાપન કરવી તે “ વિસિલંમ છે
{
કહેવાય છે.