________________
'ધનકરશુ.
અન્તરાન્તરભાવી સજ્યેયયભાગાધિકસ્થાનાના એકેક અન્તરમાં પ્રાપ્ત થાય છે. અને તે અન્તરાન્તરભાવિ મૂળ સચૈયભાગ વૃદ્ધિવાળાં સ્થાના પ્રસ્તુત અધિકારમાં ઉત્કૃષ્ટ સખ્યાત જેટલાં' ગ્રહણ કરાય છે. માત્રતેજ એક સર્વાંતિમ સભ્યેયભાગાયિકસ્થાનનાજ ત્યાગ કરાય છે તેથી કરીને અસપંચભાગાયિકસ્થાનેથી સભ્યેયભાગાધિસ્થાના સંખ્યાતગુણ હોય છે.
૧૯૨
~^^^^^^^
1.
તેથી પણ સ ધ્યેયગુણાધિકસ્થાના સખ્યાતગુણ છે. તે કેવી રીતે? એમ પૂછતા હૈ। તા કહીએ છીએ કે-પ્રથમ સભ્યેયલા- ગાબ્રિકસ્થાનથી પૂર્વીન'તરસ્થાનની અપેક્ષાએ ઉત્તરવતિ આંતરામાં કે રહેલાં ઉત્કૃષ્ટસખ્યાત પ્રમાણ મૂળ સપ્ટેયભાગાયિકસ્થાનાને 'આતમીને ' જે અ`તિમસ્થાન આવે, તે સાધિકદ્વિગુણ પ્રાપ્ત થાય છે. ત્યાંથી પુન: પણ તેટલાં સ્થાના અતિક્રમતાં સાધિક ત્રિગુણસ્થાન આવે. એ પ્રમાણે ચતુર્ગુણસ્થાન પણ આવે ને એ રીતે ત્યાં સુધી કહેવુ કે જ્યાં સુધી ઉત્કૃષ્ટસખ્યાતગુણસ્થાન આવે.
ત્યાંથી ભાગળ પુન: પશુ ઉત્કૃષ્ટ સખ્યાતપ્રમાણુ સ્થાના અતિક્રમીને અન્તે જે એક ગુણાધિકસ્થાન આવે તે જઘન્ય અસ ચૈયગુણુ થય છે. તે કારણથીજ સÅયભાગાધિક સ્થાનથી સપ્ટેચગુણાધિક સ્થાના સભ્યેયગુણજ થાય છે. તેજ વાત ગાથાથી કહે છે કે સંઘે વસ્તુ સઁપાળ ઈતિ સ ધ્યેયનામવાળા એટલે સખ્યેય ભાગવૃદ્ધિ ને સભ્યેયગુણવૃદ્ધિ રૂપ સ્થાનામાં સખ્યાતગુણુપ્રમાણુ સચૈયગુણુતા કહેવી.
તે સભ્યેયગુણવૃદ્ધિસ્થાનાથી પણ અસખ્યેયજીવૃદ્ધિસ્થાના અસંખ્યગુણ છે. તે કેવી રીતે ? એમ જો પૂછતા હો તે કહીએ છીએ કે—અહિં જે પૂર્વોક્ત અનતર જઘન્યાસ ધ્યેયગુણસ્થાનથી આગન ળનાં મન'તભાગાધિક, અસભ્યેયભાગાષિ, સ ́ચૈયભાગાધિક, સભ્યેયગુણાધિક, ને અસભ્યેયગુણાધિકસ્થાના સર્વે પણ અસચ્