________________
કર્યપ્રકૃતિ.
૨૮૫
•
.
-
-
મૂળ ગાથા ૮૩ મી. 'मोत्तूण सग मवाहे, पढमाए ठिइए बहुतरं दध्वं एत्तो विसेसहीणं-जावुक्कोसं ति सव्वेसि ॥ ८३॥
ગાથાથરવપ્રાય અમાધાકાળવઈને તુર્તજ પ્રથમ સમયે ઘણા પ્રદેશ ઉદયમાં આવે, અને દ્વિતીયાદિ સમયથી ચાવતુ સર્વકમની ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી વિશેષહીન હીનતરપ્રદેશે ઉદયમાં આવે,
ટીકાથ–સર્વે પણ કર્યો બન્ધ પ્રાપ્ત થયે છતે આપ-આપણું અબાધાકાળ ગ્યતીત થયા બાદ અનન્તર સમયે તુર્તજ) દલિક પ્રક્ષેપ કરે, ત્યાં પ્રથમ સમયે ઘણું કર્મલિક (ઉદય સમયમાં પ્રક્ષેપ, અને gો વિરાણ=પ્રથમ સિથતિ (પ્રથમ સમય)થી આગળના દ્વિતીયાદિ એક સમય પ્રમાણ સ્થિતિમાં વિશેષહીન હીનતર કર્મ દલિક પ્રક્ષેપે છે. તે આ પ્રમાણે પ્રથમ સમયથી દ્વિતીયસમય વિશેથહીન, તેથી પણ તુતીય સમયમાં વિશેષહીન, એ પ્રમાણે વિશેષહીન વિશેષહીન ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી તે સમયે બંધાયેલા કની ઉત્કૃષ્ટસ્થિતિ આવે (અન્તિમ સમય આવે . તે
એ પ્રમાણે અનોપનિષા પ્રરૂપણા કરીને હાઈપોનિષા પ્રરૂપણ કરાય છે.
સૂળ ગામ. . पल्ला सखियभाग, गंतुं दुगुणूण मेव मुक्कोसा. . नाणंतराणि पल्ल-स्स मूलभागो असंखतमो॥४॥
૧અસત કલ્પનાએ ૨૫ સમય સ્થિ૦મધવાળા કર્મલા ૧૦૫૦ પસ્યાણુઓ-ધાયા છે. તેની પાસમય અબાધાવ્યતીત થતાં તે સમયે