________________
સકમકરણ.
ગાથાથ-૩–૨૫-૨૬-૨૮-૨૯-૩૦-૩૧-૧ એ નામમામમાં આઠ પતઘ્રહસ્થાને છે. ' ટીકાથ–ગાથાવત્ હવે કઈ પ્રકૃતિ ક્યાં કરે છે તે કહે છે.
મૂળગાથા ૨૫મી एकंगद्गसय पणचउ, नउई ता तेरसूणिया वावि परभावियबंधवोच्छेय, उपरि सेढोए एकस्स ॥२५॥
ગથાર્થ –શ્રેણિગત જીવને પરભવ સંબંધિ ૩૦ પ્રકૃતિને બંધવિછેર થયા બાદ એક યશનામમાં ૧૦૧-૧૦૨--૦૪૮૮-૮૯–૮૨-૮૧ એ આઠ પ્રકૃતિસ્થાને સંક્રમે.
ટીકાથ–પરભવમાં વેદના ચેશ્ય દેવગતિપ્રાગ્ય ૩૧ વિશેને બંધવિચ્છેદ થયા બાદ ઉપશમ અને ક્ષેપક એ બન્ને શ્રેણિમાં મધ્યમાનવશકતિ રૂપ એકજ પ્રકૃતિમાં ૮ સકૅમસ્થાને - સકમે છે. તે આ પ્રમાણે-૧૦૧-૧૦૨–૯૫–૯૪ એજ અનતરોકત ચાર સંમસ્થાને ૧૩ પ્રકૃતિ ન્યૂન કરતાં અનુક્રમે ૮૮-૮૭-૮ એ ચાર સહિત આઠ સંક્રમસ્થાને છે. ' . '
ત્યાં ૧૪ ની સત્તાવાળા જીવને બદ્યમાન ચશ એ પતંગ્રહ છે તે (યશ) બાદ કરતાં શેષ ૧૦૨ પ્રકૃતિએ યશપતહમાં સકેમે.
એ પ્રમાણે ૧૦૨ પ્રકૃતિની સત્તાવાળા જીવને ૧૦૧ પ્રકૃતિ થશમાં સકસે છે,
તથા ૯ મી સત્તાવાળા જીવને ઘણું યશએ પતગ્રહ છે તેથી તેને બાદ કરતાં શેષ ૫ પ્રકૃતિ, ચશમાં સંક્રમે છે.