________________
કર્મપ્રકૃતિ,
-
-
-
-
-
-
-
ગાથાર્થ–૧૦૩–૧૦૨-૧૦૧–૯૬-૯૫-૯૪–૩–૯૧૮-૪-૦૨-૮૧-એ પ્રમાણે છઠ્ઠા નામકર્મમાં ૧૨ -સંક્રમ સ્થાન છે.
ટીકાથ–છઠ્ઠા નર્મના સંમરથાનો છે તે આ પ્રમાણે-૧૦૩–૧૦૨-૧૦૧–૦૯-૫-૯૪-૯૩–૯૧-૮૮૮૪•૮૨-૮૧. ત્યાં નામકર્મની ૧૦૩ પ્રકૃતિ છે તે આ પ્રમાણે-૪ ગતિ–૫ જાતિ–૫ શરીર-૫ સઘાતન–૧૫ બ ધન-૬ સંસ્થાન–૬ સંઘયણ–૩ અગોપાંગ-૫ વર્ણ-૨ ગન્ધ–૫ રસ-૮ સ્પર્શ-૪ આનુપૂર્વ-અગુરુલઘુ-પરાઘાત-ઉપઘાત-ઉશ્વાસ-આતપઉદ્યોત-૨ વિ હાગતિનિમણ–તીર્થકર-૧૦ ત્રસાદિ-૧૦ સ્થાવરાદિ એ ૧૦૩’ પ્રકૃતિ, તથા જીન નામ સિવાયની ૧૦૨, અથવા યશ નામ સિવાથની ૧૦૨, જીનનામ ને યશ રહિત ૧૦૧, આહારકસપ્તક રહીત
, ને એજ જીનનામ સિવાયની લ્પ,અથવા યશ રહિત , તથા એજ ૬ માંથી જીન નામ, ને યશ વિના ૯૪ અથવા જીન નામ વિના જે ત્ય છે તેમાંથી દેવદ્વિકની ઉઠ્ઠલના થયે છતે ૯૩ અથવા નરકહિક રહિત ૯૩ તથા ૧૦૩ માંથી નરકદ્ધિક, તિર્યક્રિક, જાતિ ચતુષ્ક, સ્થા, સૂક્ષમ, સાધારણ, આતપ, ઉદ્યોત એ ૧૩ પ્રકૃતિને ક્ષય થતાં યશ રહિત ૮૯ એજ જીનનામ રહિત ૮૮ તથા ૩ માંથી વૈકિયસપ્તક ને નરકદ્ધિક ઉલિત થતાં શેષ ૮૪, તથા એજ મનુષ્યદ્ધિક રહિત ૮૨, અથવા પૂર્વોક્ત ૬ પ્રકૃતિમાંથી ૧૩ પ્રકૃતિને ક્ષય થતાં યશ રહિત ૮૨, તથા એજ તીર્થકર રહિત ૮૧, એ પ્રમાણે નામકર્મમાં ૧૨ સમસ્યાને કહ્યાં.
હવે નામનાં પત્તપ્રથાનો કહે છે.
મૂળ ગાથા ૨૪ થી. तेवीस पंचवीसा, छबीसा अट्टवीस गुणतीसा तोसेगतीसएक्का, पडिग्गहा अट्ट नामस्स ॥ २४ ॥