________________
બનકરણ.
- ૫૫
-
બન્યાય છે. પરંતુ એકથાનિક રસ કેઇપણ કાળે અપાતો નથી એ સ્વાભાવિક નિયમ છે. એ પ્રમાણે શુભ પ્રકૃતિના અનુક્રમે ચતુસ્થાનિકાદિ ત્રણ પ્રકારના રસનું નિરૂપણ કરીને હવે અશુભ પ્રકૃતિના ત્રણ પ્રકારના રસબન્ધનું નિરૂપણું કરે છે. • •
વિવાતિ જ એવુમાdt=પૂર્વોક્ત પ્રવબ િપ્રકૃતિને બાંતે જીવ જ્યારે પરાવર્તમાન અશુભ પ્રકૃતિને બંધ કરે ત્યારે તે અશુપરા પ્રકૃતિને અનુભાગત્રિક એટલે ત્રણે પ્રકારને રસ વિપરીત પણે બધે. તે આ પ્રમાણે–ક્રિસ્થાનિક ત્રિસ્થાનિક, ને ચતુ સ્થાનિક
અહિં બ્રુવ પ્રકૃતિની જઘન્યસ્થિતિને બાંધતો જીવ બન્યપ્રાપ્ત થયેલી (બાતી) એવી શુભ પ્રકૃતિને ચતુઃસ્થાનિક રસ બાંધે, અને અશુભપ્રકૃતિને ક્રિસ્થાનિક રસ બાંધે. તથા
પ્રકૃતિની અજઘન્ય (મધ્યમ) સ્થિતિને બાંધતે એ જીવ (ડતત્સમયે-બધાંતી શુભ વાં અશુભ પ્રકૃતિને યથાગપણે ત્રિસ્થાનિક રસ ખાંધે. તથા ધ્રુવપ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધતે જીવ તે અવસરે બંધાતી શુભપ્રકૃતિને વિસ્થાનિક રસ, અને અશુભ પ્રકૃતિને ચતુઃસ્થાનિક રસ બાંધે . Il gવધિના સ્થિતિમાં માશુમ રસવંય સ્થાપના |
રતિમાની જ અલ નાહયાની
- | શુભ
સબંધ અશુભને રસબંધ,
*. બધામાં
દિસ્થાનિક
જ સ્થિત બધે ભ૦ સ્થિ૦ બજેવ ઉસ્થિત બધેટ
ચતુઃસ્થાનિક ત્રિસ્થાનિક કિરથાનિક
ત્રિસ્થાનિક ચતુઃસ્થાનિક
૧ આ પ્રકરણમા “ પૂર્વ પ્રકૃતિ ” એ શબ્દથી “ કૂવધિની પ્રકૃતિ ” જાણવી.