________________
છે, તે પણ અન્તર્મુહુર્ત કાળ પર્યન્ત સંક્રમે છે તદનતર નપુંસક વેદ ઉપશાન્ત થતાં અન્તર્મુહર્ત પર્યન્ત ૧૯ પ્રકૃતિ, અને કી વેદ ઉપશાન્ત થતાં શેષ ૧૮ પ્રકૃતિ પૂર્વોક્ત ૫ પ્રકૃતિરૂપ પત૬ગ્રહમાં અન્તર્યુંહત સુધી સંક્રમે છે.
તદનાર પુરૂષદની પ્રથમસ્થિતિ સમાન બે આવલિકા શેષ રહેતાં પુરૂષ પતગ્રહ થતું નથી, તેથી પૂર્વોક્ત પ ના પત૬ગ્રહમાંથી પુરૂષદ બાદ કરતાં શેષ ૪ પ્રકૃતિરૂપ પતગ્રહમાં તેજ ૧૮ પ્રકૃતિ સક્રિમે છે. તજનતર ૬ નેકષાય ઉપશાન્ત થતાં શેષ ૧૨ પ્રકૃતિ તેજ ૪ પ્રકૃતિરૂપ પતગ્રહમાં સમાન બે આવલિકા સુધી સંક્રમે છે. તદનતર પુરૂષદ ઉપશાન થતાં શેષ ૧ પ્રકૃતિએ તેજ પતગ્રહમાં અન્તર્મુહર્ત પર્યન્ત સંક્રમે છે.
તઇતર સંજવલન ક્રોધની પ્રથમ સ્થિતિ સમાન ૩ આવલિકા શેષ રહે છતે સં ધ બાદ કરતાં શેષ ૩ પ્રકૃતિરૂપ પત૬ગ્રહમાં એજ ૧૧ પ્રકૃતિ સમાન બે આવલિકા સુધી સમે છે. તદનતર અપ્રત્યા કોય ને પ્રત્યા કૈધ ઉપશાન્ત થતાં શેષ પ્રકૃતિ એજ ૩ પ્રતિરૂપ પતગ્રહમાં સમોન બે આવલિકા સુધી સકે છે. તદનાર સ ક્રેબ ઉપશાન્ત થતાં શેષ ૮ પ્રકૃતિ એજ પતગ્રહમાં અન્તર્મુહુર્ત સુધી સંક્રમે છે.
sધી સમ છે.
|
-
તદનેતર સંજવલનમાનની પ્રથમ સિથતિ સમાન ૩ આવલિકા શેષ રહેતાં સં૦માન પણ પતગ્રહ થાય નહિ, તેથી પૂત ૩ પ્રકૃતિરૂપ પતગ્રહમાંથી સંમાન બાદ કરતાં શેષ ૨ પ્રકૃતિપ પતંગ્રહમાં એજ ૮ પ્રકૃતિ સમાન આવલિકા પર્યન્ત સકામે છે. તનતર અપ્રત્યા૦માન ને પ્રત્યા માન ઉપશાન્ત થતાં શેષ પ્રકૃતિ સમયે બે આવલિકા સુધી પૂકત ૨ પ્રકૃતિરૂમ પત ગ્રહમાં સંક્રમે છે. તદનેતર સં માન ઉપશાન્ત થતાં ૫ પ્રકૃતિ એજ ૨ પ્રકૃતિના પતંગ્રહમાં અતિમુહર્ત પર્યતા સંક્રમે છે.. • -