________________
..
.
...
....
કર્મપ્રકતિ.
૩૪૪ -- - ~~ - - - - - -- -- -- --~-- -- -~--- ~~-~~~~~-~માથી પુરૂષ બાદ કરતાં શેષ ૪ પ્રકૃતિરૂપ પતગ્રહમાં એજ ૧ પ્રકૃતિ સમાન છે આવલિકા સુધી સંક્રમે છે–તદ્દનેતર ધ નેકષાય ઉપશાન્ત થતાં શેષ ૪ પ્રકૃતિ ૪ ના પતગ્રહમાં સમ છે.
તદનતર પુરૂષદને ક્ષય થતાં સંજવલન કેલને પણ પતદુગ્રહતા ન હોય, તેથી ૪ પ્રકૃતિરૂપ પતગ્રહમાંથી સં. ધ બાદ કરતાં શેષ ૩ પ્રકૃતિરૂપ પદ્મમાં ૩ પ્રકૃતિ અન્તર્મુહૂર્તકાળપર્યન્ત સમે છે.
તદનેતર સમાન બે આવલિકા સંપૂર્ણ થતાં સં કે પણ ક્ષય થાય ને માનની પતતાને અભાવ થાય છે, તેથી શેષ ૨ પ્રકૃતિમાં બે પ્રકૃતિએજ અન્તર્મુહુર્તકાળ પર્યન્ત સકમ છે.
તદનતર સમયે બે આવલિકાએ સંકે માનને પણ ક્ષય થાય, ને તે જ સમયે સંવમાયાની પતગ્રહતાને પણ અભાવ થાય, તેથી સંવ, લેભરૂપ એક જ પ્રકૃતિમાં સંવ, મોથારૂપ એકજ પ્રકૃતિ અન્તર્મુહુર્ત કાળ પર્યત સંક્રમે છે. તદનતર બે આવલિકાએ સં. માયા પણ ક્ષય થાય છે ત્યાંથી આગળ કે પ્રકૃતિ કઈમાં પણ સંક્રમે નહિ.
હવે પૂર્વોક્ત પતગ્રહસ્થાનેમાં સંક્રમસ્થાનને સંકલનાપૂર્વક દશાવે છે.
મૂળ ગાથા ૧૨ મી. छव्वीस सत्त वीसाण, संकमो होइ चउसु ठाणेसु बावीस पन्नर सगे, एकारस इगुणवीसाए ॥१२॥
૧ પૂર્વોક્ત ૪ પ્રકૃતિમાંથી પુરૂષદને સંક્રમ બાદ કરતાં શપ ૩ પ્રકૃતિ (સં૦ ૦-માન-માયા ) સંક્રમે છે.