________________
સક્રમકરણ,
ગત પુદ્ગલા જ્ઞાનાવરણાતિ, કમ રૂપપણે પરિણમે, છે. પુનઃ જીવના પણ તથાવિધ પરિણામ શાથી થાય છે? એમ જો પૂછતા હો ત કહીએ છીએ કે—પૂર્વે ખાંધેલા પુદ્ગલરૂપ કર્મના વિપાકાયરૂપ નિમિત્તથી, અર્થાત્ પૂ બહુકમના ઉદયસામર્થ્ય થી જીવ પણ તેજ પ્રકારે એટલે સ્વપ્રદેશાવગાહિત કામ જીવગ ણાગતપાલે પ્રત્યે ક્રમ વપ્રાપ્તિના હેતુપણે પરિણમે છે. ॥ અથ પ્રકૃત ગાથાથ.. બોળા પ્રયાગવ૪ અર્થાત્ સ કલેશ ના વિધિસજ્ઞિત "વીય વર્ડ, પ્રકૃત્ય'તર એટલે નિશ્ચિતપ્રકૃતિથી અન્યપ્રકૃતિ, અર્થાત નિશ્ચિંત મધ્યમાનપ્રકૃતિથી જે વ્યતિરિક્ત=અન્યપ્રકૃતિ, તેમાં રહેલુ ક્રેલિક રામાબેન મધ્યમાનપ્રકૃતિના સ્વભાવપણે જે પરિણમાવે છે, અથવા પરિણામને પમાડે છે તે સંામ કહેવાય છે. તાત્પર્યાં આ પ્રમાણે છે—
+
અધ્યમાનપ્રકૃતિમાં અમધ્યમાનપ્રકૃતિના પરમાણુઓને ક્ષેપીને તે પરમાણુઓને અધ્યમાનપ્રકૃતિરૂપપણે પરિણામવવુ તે સંગમ કહેવાય. પુન: જે (ઘણી) મધ્યમાનપ્રકૃતિયાના પરમાણુઓનુ અન્યેાન્યરૂપપણે પરિણમવુ તે સવ પણ (અને) સંમ કહેવાય છે. ત્યાં મધ્યમાનપ્રકૃતિયામાં મધ્યમાનપ્રકૃતિયાના સક્રમ આ પ્રમાણે અધ્યમાન શાતાવેદનીયમાં અમધ્યમાન અશાતાના, અથવા મધ્યમાન ઉચ્ચમાત્રમાં અમધ્યમાન નીચગેાત્રના, એ મધ્યમાનમાં અમધ્યમાનના સક્રમ કહેવાય. તથા મધ્યમાન મતિજ્ઞાનાવરણમાંજ અધ્યમાન શ્રુતજ્ઞાનાવરણુ સક્રમે, અથવા મધ્યમાન શ્રુતજ્ઞાનાવરણમાં અધ્યમાન મતિજ્ઞાનાવરણુ સંક્રમે તે મધ્યમાનમાં મધ્યમાનના સમ કહેવાય. અહિ' આત્મા જે પ્રકૃતિના અન્યકપણે પરિણમ્યા હોય છે તે પ્રકૃતિરૂપ પણે અન્ય પ્રકૃતિગત પરમાણુઓને જે પરિણમાવે તે સક્રમ કહ્યો છે (તેમાં વિશેષતા અગ્રગાથાએ દર્શાવે છે. )
સ'ક્રમનુ' જે લક્ષણ પૂર્વે કહ્યુ તે દČનત્રિક સિવાયની અન્ય પ્રકૃતિયાને માટે જાણવુ, અને દનત્રિકમાં તે અન્યવિના પણ સક્રમ થાય છે. તે ગાથાથી કહેવાય છે.