________________
કમ પ્રકૃતિ,
- અહિં અનન્તપનિધા, અને પરમ્પરે પનિધા એ બે પ્રકની પ્રરૂપણ છે. તેમાં પ્રથમ અનારપરિણા પ્રરૂપણા કહે છે.
મૂળ ગાથા ૯૩ મી. थोवा जहन्नियाए, होति विसेसाहिओ दहि सयाई जीवा विसेसहीणा, उदहि सयपुहुत्तमोजाव ॥१३॥
ગાથાથી–ટીકાવત
ટીકાથ–પરાવર્તમાન શુભપ્રકૃતિને ચતુ સ્થાનિક રસબન્યકપણે વર્તતાં છતાં જ્ઞાનાવરણાદિ યુવન્તિ પ્રકૃતિની જઘન્ય સ્થિતિમાં બંધકપણે વર્તતા સર્વથી અલ્પ છે, તેથી દ્વિતીય સ્થિતિમાં બધેકાણે વર્તતા છે. વિશેષાધિક છે. તેથી તૃતીય સ્થિતિમાં વિશેષાધિક, એ પ્રમાણે ઘણા સેંકડો સાગરેપમ, સુધી વિશેષાધિકાણું કહેવું. ત્યારબાદ ઘણા સેંકડ સાગરોપમ સુધી વિશેષહાનિપણું કહેવું. અહિં ગાથામાં જો ચરણપૂર્તિને અર્થે છે. અને પુપુર=પૃથકત શબ્દ બહુવવાચક છે. કર્મપ્રકૃતિ સૂણિમાં કહ્યું છે કે કુતુર ઘાણવાથી ઇતિ,
મૂળ ગાથા ૪ મી. एवं तिहाणकरा, बिष्ठाणकरा य आ सुभुक्कोसा' અણુમાં વિટાણે, રિવરફાળે જશો ?
ગાથાએ પ્રમાણે ત્રિસ્થાનિક, અને ક્રિસ્થાનિક રસ બમ્પકમાં પ્રત્યેક સ્થિતિએ વિશેષાધિક ને વિશેષહીન થાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી કહેવું, અને અશુપરા ના રસબશ્વકપણે વર્તતા છનું પ્રત્યેક સ્થિતિએ વિશેષાધિક તથા વિશેષ હીનપણું પૂકી પદ્ધતિએ યાવત ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી કહેવું.
0