________________
૦૮
બંધનકરણ.
મૂળ ગાથા ૫ મી. पल्लाऽसंखि य मूलानि, गंतुं दुगुणा य दुगुणहीणा य नाणंतराणि पल्लस्स, मूलभागो असंखतमो ॥१५॥
ગાથાર્થ–પાપમાના અસંખ્યાત વર્ગમૂળપ્રમાણ સ્થિતિના વ્યતિક્રમે જીવેની હિગુણધિકતા અને દ્વિગુણહીનતા થાય, તથા તેમાં નાના પ્રકારનાં અન્તરે પપમના પ્રથમ વર્ગમૂલના અસંખ્યાતમાભાગપ્રમાણ છે.
ટીકાથ–પરાવર્તમાન શુભપ્રકૃતિના ચતુસ્થાનિકરને બાંધતા છતા ધ્રુવપ્રકૃતિની જઘન્ય સ્થિતિમાં બમ્પકપણે વર્તતા છે ની અપેક્ષાએ જઘન્યસ્થિતિથી આગળ પાપમના પ્રથમ અસંખ્ય વર્ગમૂળના સમયરાશિ પ્રમાણુ સ્થિતિ વ્યતિકાત થતાં અનાતર રિથતિસ્થાનમાં વર્તતા દ્વિગુણ હોય છે. ત્યાંથી આગળ યુના પણ પલ્યોપમના અસંખ્યાત વર્ગમૂળ પ્રમાણુસ્થિતિ વ્યતિકાન્ત” થતાં અનંતર સ્થિતિસ્થાને વર્તતા છે તેથી પણ દ્વિગુણ હેય છે. એ રીતે ઘણા સેંકડે સાગરેપમ સુધી દ્વિગુણવૃદ્ધિ કહેવી. ત્યાંથી આગળ પાપમાં સવર્ગમૂલપ્રમાણ સ્થિતિ વ્યતિકાન્ત થતા અનતર સ્થિતિસ્થાને વિશેષ વૃદ્ધિની અતિમસ્થિતિમાં બધેક પણે વર્તતા છની અપેક્ષાએ) દ્વિગુણહીન (અર્ધ) થાય છે. ત્યાથી આગળ પુનઃ પણ પાપમાસગવર્ગમૂળપ્રમાણુ રિસ્થતિ વ્યતિક્રપે અનંતર સ્થિતિસ્થાનમાં તેથી દ્વિગુણહીન જ થાય છે. એ પ્રમાણે દ્વિગુણહાનિ પણ ઘણું સેકડે સાગરેપમ વ્યતિકાન્ત થાય ત્યાં સુધી કહેવી.
એ પ્રમાણે શુક પર પ્રકૃતિના વિસ્થાનિક અને ખ્રિસ્થાનિક રસબન્ધક છની દ્વિગુણાધિકતા ને દ્વિગુણહાનિ પણ કહેવી. તથા અશુભ પરાવર્તમાન પ્રકૃતિના દ્રિસ્થાનિક, ત્રિસ્થાનિક, ચતુસ્થાનિક રસના બન્ધક છ એ પદ્ધતિએજ કહેવા,
સ્થિતિ જયરાશિ જાનથી આગળ અને પાણી નિકાસને