________________
દૂધનકરણ.
એ પ્રમાણે ૧૦ મેલનુ અપમ' કહીને હવે સ્થિતિયમ્યા વલાયÜાત્ર પ્રજા કરાય છે. ત્યાં ૧ સ્થિતિસમુદાહાર ર પ્રકૃતિસમુદાહાર ને ૩ જીવસમુદ્દાહાર એ ત્રણ સમુદાહારરૂપ અનુચેગ કહેવાશે. તેમાં પણ પ્રથમ સ્થિતિસમુદ્દાહાર ત્રણ અનુયાગ દ્વાર કહેવાશે. તે આ પ્રમાણે-૧ ૪પ્રગણુના, "અનુકૃષ્ટિ, ને તીન મન્ત્રતા એ ત્રણ અનુગમાં પણ પ્રથમ પ્રળના મહવળા કહે વાય છે.
૨૪
મૂળ ગાથા ૨૦ મી.
ठिइबंधे ठिइबंधे, अज्झवसाणाण संख्या लोगा हस्सा विसेसवुट्टो, आऊण मसंखगुण बुद्धि ॥८७॥
ગાથા—પ્રત્યેક સ્થિતિસ્થાને અસ'યલેક પ્રમાણ છ, મધ્યવસાયસ્થાન છે. તેમાં અનતાપનિધાએ પ્રથમ સ્થિતિસ્થાને
૧ સ્થિતિસ્થાના પ્રત્યે સ્થિતિ અન્વાસ્થ્યવસાયસ્થાના સબધિ વ્યાખ્યા કરવી તે સ્થિતિસમુદ્દાહાર.
૨ કર્મપ્રકૃતિયાને અંગે સ્થિતિબન્યાધ્યવસાયની વ્યાખ્યા કરવી તે પ્રકૃતિસમુદાહાર.
૩ જીવને અંગે સ્થિતિન્યાવ્યવસાયાની વ્યાખ્યા કરવી તે જીવ સમુદાહાર.
૪ પ્રત્યેક સ્થિતિસ્થાને સ્થિતિમધાવ્યવસાયેાની ગણત્રી કરવી તે પ્રગણના.
૫ કર્યું સ્થિતિસ્થાને કયા સ્થિતિસ્થાન સધિ કેટલાં સ્થિતિમધા વ્યવસાયસ્થાના કેટલાં સ્થિતિસ્થાનમાં ( કયાં સુધી )વહેંચાય છે તે અનુકૃષ્ટિ.
૬ કયા સ્થિતિસ્થાનાને અંગે સ્થિતિ"ન્યાધ્યવસાયાની પરસ્પર તીત્રમન્ત્રતા કેટલા ગુણી કહેવી તે તીવ્રમન્દતા.
૭ આ પ્રકરણમાં અવ્યવસાયાન માત્ર શબ્દ આવે તે પણ