________________
૧૯ર......
બંધનકરવું.
ને પરસ્પર તુલ્ય છે. કારણ કે તે આવલિકાના અસંખ્યાતમાભાગ પ્રમાણુજ છે. તેથી જઘન્ય અબાધા અસખ્યગુણ છે, કારણ કે તે અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. તેથી પણ ઉત્કૃષ્ટઅબાધા વિશેષાધિક છે, કારણ કે જઘન્ય અબાધા તેમાં અંતર્ગત છે. તેથી ત્રિગુણહાનિ સ્થાને અસંખ્ય ગુણ છે. તેથી બે દ્વિગુણહાનિસ્થાનેની વચ્ચે એક અન્તરમાં નિષેકસ્થાને અસંખ્યગુણ છે. તેથી અર્થકંડક અસંખ્ય ગુણ છે. તેથી પણ સ્થિતિબન્ધસ્થાને અસંખ્યગુણ છે, કારણ કે તે પાપમના અસંખ્યાતમાભાગપ્રમાણ છે. તેથી પણ જઘન્ય સ્થિતિમાં અસંખ્યગુણ છે. તેથી પણું ઉત્કૃષ્ટસ્થિતિબન્ધ વિશેપાધિક છે, કારણ કે તે પલ્યોપમને અસંખ્યાતમભાગ અધિક છે. . એ પ્રમાણે સ્થિતિષાલિકા ૨૦ વોરનું રણવકુવ કહ્યું તે રિસ્થાપનાનુસાર દર્શાવાય છે.
સં. ૫પર્યા. ને અ૫૦ ના
૭ કર્મમાં
સજ્ઞિ, અસંહ પર્યાપ્તના
આયુષ્યમાં,
જય અબાધા અલ્પ (અન્તર્મ) જa૦ અબાધા અલ્પ અબધાસ્થાન
જઘટ સ્થિતિ સંખ્યo ગુરુ
અસંખ્યચુર્ણ અબધાસ્થાન કડકશાન ઈ
અસં. ગુરુ ઉદ અબાવાર વિશેષા
ઉ૦ અબાધા વિશેષા દ્વિગુ હાનિસ્થાન અસં.
હાનિસ્થાન અસંગું નિષેકસ્થાન છે
નિષસ્થાન અર્થક
સ્થિતિસ્થાન
૧, ૨, ૩, ૪, એ જ સ્થાને સમયની ગણત્રી કરવી. અને શા ૪ સ્થાને સમુદાયાકપણે ગણત્રી કરવી.