________________
કર્યપ્રકૃતિ.
હવે આયુષ્યવિના સર્વકર્મના માણાધારકનું પ્રમાણ ગાથાબ્રિાણ પ્રતિપાદન કરે છે,
- મૂળ ગાથા ૭૫ મી. वास सहस्स मबाहा, कोडाकोडि दसगस्स सेसाणं अणुवाओअणुवट्टण-गाउसुछम्मासि गुकोसो॥७॥
ગાથાથ–૧૦ કલાકેડીસાગરેપમની ૧૦૦૦ વર્ષ અબાધા હોય છે. એ અનુસારે શેષ સ્થિતિને અબાધાકાળ જાણ, અને અનપવર્તનીય આયુષ્યવંત જીવોમાં આયુની અબાધા ઉત્કૃષ્ટતા છ માસ જેટલી જાણવી.
ટીકાથ–૧૦ કેડીકેડી સાગરોપમની અખાધા ૧૦૦૦ વર્ષ થાય, ને શેષ ૧૨-૧૪–૧૫-૧૬–૧૮-૨૦-૩૦-૪૦ ને ૭૦ કડાકેડી સાગરેપમપ્રમાણુ સ્થિતિને અબાધાકાળ તે અનુસાર એટલે રાશિક પ્રમાણે અનુસરવે. તે આ પ્રમાણે –
જ્યારે ૧૦ કલાકેડી સાગરોપમની અબાધા ૧૦૦૦ વર્ષ હેય ત્યારે ૧૨ કેડીકેડી સાગરોપમની અબાધા ૧૨૦૦ વર્ષ, અને ૧૪ કેડીકેડી સાગરોપમની ૧૪૦૦ વર્ષ અબાધા હેય. એ પ્રમાણે સર્વત્ર અનુસરવું.
તથા જીવાણુ વિગુણ એટલે અનપવર્તનીય આયુષ્યવાળા દેવ, નારક (ને અસગવષયુવાળા) યુગલિકતિયચને મનુષ્ય જે ઉત્કૃષ્ટ સ્થિતિના અન્ધક હેાય તે પરભવના આયુષ્યની ઉત્કૃષ્ટ અખાધા ૬ માસ પ્રમાણે જાણવી. કારણ કે સવ૧ કડાકડીએ કડકડીએ કેટલી ? અબાધા તે ૧૦ ૧૨
૧૦૦૦ ૧૬૪=એકેક શૂન્યની ઉપર નીચે અપવર્તન કરતાં ૧૨૦૦ વર્ષઅબાધા. આ ઐરાશિકગણિત વર્તમાન પદ્ધતિનું છે. ' .
-
-
-
-
-
-
-