________________
૨૮૧
હવે વિકલૅક્રિયજીને જઘન્યત્કૃષ્ટ સ્થિતિબન્ધકેટલહાયતે કહે છે. એકે દ્રિયના ઉત્કૃષ્ટરિતિબન્ધને ર૫-૫૦-૧૦૦ અને ૧૦૦ થી ગુણાકાર કરતાં જે સ્થિતિબંધ આવે તે અનુક્રમે હીન્દ્રિય-ત્રીન્દ્રિય, ચતુરિંદ્રિય અને અસન્નિપચંદ્રિયને ઉત્કૃષ્ટસ્થિતિબન્ધ જાણું તે આ પ્રમાણે–એકેન્દ્રિયના ઉત્કૃષ્ટસ્થિતિબન્ધને ૨૫ થી ગુણાકાર કરે તે હીન્દ્રિયને ઉ૦ સ્થિતિબન્ધ થાય. ૫૦ થી ગુણાકાર કરે તે ત્રીન્દ્રિયને, ૧૦૦ થી ગુણતાં ચતુરિન્દ્રિયને, અને ૧૦૦૦ થી ગુણતાં અસપિચેન્દ્રિયને ઉ૦ સ્થિતિબન્ધ થાય છે. તથા પાર્વત્રિમાણ છે એટલે તેજ હીન્દ્રિયાદિકના આપ આપણા ઉપસ્થિતિમને પલ્યોપમાસંખ્યતમભાગહીન કરે તે હીન્દ્રિયાદિકને ઇતર જઘન્યરિતિબન્ધ થાય.
હવે સર્વ જીવલે નોરના ગધવપુરની "
થા૫ના.
સૂક્ષ્મ સપરાયને
થતિબંધ સર્વથી અલ્પ છે. તેથી ભાદર પર્યાપ્ત ક ખ ] અસંખ્યગુણ છે તેથી સૂમ પર્યાપ્ત
વિશેષાધિક છે ! આદર અપર્યાપ્તનો સૂક્ષ્મ અપર્યાપ્તનો
અને ઉત્કૃ સ્થિતિને બાદર અપર્યાપ્ત સૂક્ષ્મ પર્યાપ્ત { બાદર પર્યાપ્ત
36