________________
રહિટ
બંધનકરણું.
નનામ
છે
વા ૧૦૦૦૦વર્ષ
છે કે કેમ.૦૦વર્ષ દેશણુ હૈ સાગર
૧૨ કષાય સંજવલન કેધ
૨ માસ
માને
I m | ૧ માસ » માયા
૦૧ માસ
| મ | અન્તર્મુર્ત દેવાયું ૩૩ સાગર પૂ વ- ૧૦,૦૦૦ વર્ષ
ઈને ત્રીજો
| ભાગ નરકયુ
ક લેભા
નાયુ
પલ્યોપમ , 1 અન્તર્મુહૂર્ત
તિયગાયુ
કહ્યું છે કે
विउव्वछक्के तं सहस-ताडियं जं असन्निणो तेसिं पलियासंखंसूणं, ठिइ अबाहूणिय निसेगो ॥१॥
આ ગાથાની વ્યાખ્યા–“ggોટિoi-મિઝરાસિયા એ કરણથી (ગણિતની રીતીથી) જે પ્રાપ્ત થાય, તેને ૧૦૦૦ થી ગુણાકાર કરીને તદનતર પાપમને અસંખ્યાત ભાગ હીન કરતાં જે જવાબ આવે, તેટલું પૂર્વોક્ત સ્વરૂપવાળા વૈકિયછકકમાં જઘન્ય સ્થિતિનું પ્રમાણ જાણવું. હવે એ રીતે સ્થિતિ લાવવાનું પ્રયોજન કહે છે-જે કારણે તે વૈક્રિયાદિ પ્રકૃતિની જઘન્યસ્થિતિના બંધક