________________
કમપ્રકૃતિ.
૨૨૧
AMAAAAAAAANNN
કષ્ટિ પરાઘાતવત્ જાણવી. ને તે ઉપરની સ્થિતિથી પ્રારંભીને નીચે નીચે ઉતરતાં ચાવત ૧૮ કેડાછેડી સાગરોપમના સમય રાશિ પ્રમાણે રિથતિસ્થાને નીચે બાકી રહે ત્યાં સુધી પરાઘાતવત અનુકૃષ્ટિ કહેવી, ને તેથી નીચેની સ્થિતિની અનુકૃષ્ટિ શાતવેદનીયવત કહેવી. ત્યાં બસનામકર્મની અનુકૃષ્ટિ આ પ્રમાણે–
બસનામકર્મના ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાને જે અનુભાગાધ્યવસાયસ્થાને છે તેને એક અસંખ્યાતમે ભાગ લઈને શેષ સર્વ અને બીજા પણ અનુભાગાધ્યવસાયસ્થાને એક સમય ન્યૂન સ્થિતિસ્થાનમાં વર્તે છે, એક સમાન સ્થિતિસ્થાનમાં જે અનુભાગાધ્યવસાયસ્થાને છે તેને એક અસયાતમભાગ વઈને શેષ સર્વ અને બીજા પણ અનુભાગાધ્યવસાયસ્થાને ક્રિસમયજૂનસ્થિતિરથાનમાં વતે છે. એ પ્રમાણે પલ્યોપમના અસખ્યાતમાભાગ પ્રમાણુસ્થિતિસ્થાને સુધી કહેવું. અહિં ઉત્કૃષ્ટ સ્થિતિબન્ધ ગત અનુભાગાધ્યવસાયસ્થાનની અનુકષ્ટિ સમાપ્ત થઈ. તેથી નીચેના સ્થિતિસ્થાનમાં એક સમાન સ્થિતિગત અનુભાગાધ્યવસાયસ્થાનોની અનુકષ્ટિ સમાપ્ત થઈ. તેથી પણ નીચેના સ્થિતિસ્થાનમાં સિમોન સ્થિતિસ્થાનગત અનુભાગાધ્યવસાયસ્થાની અનુકૃષ્ટિ સમાપ્ત થઈ. એ રીતે નીચે ઉતરતાં ઉતરતાં થાવત અઢાર કલાકે સાગરેપમ રહે ત્યાં સુધી કહેવું. તે અઢાર કેડીકેડી સાગરોપમ પ્રમાણુ સ્થિતિસ્થાનેમાંના અતિમ સ્થિતિસ્થાનમાં જે અનુભાગાવ્યવસાય સ્થાને છે તે સર્વે અને બીજા પણ અનુભાગાધ્યવસાયસ્થાને તેથી( અઢાર કડાકા સાગરમાં) નીચેના સ્થિતિસ્થાનમાં વતે છે તથા એ નીચેના સ્થિતિસ્થાનમાં પણ જે અનુભાષ્યવસાય સ્થાને છે તે સર્વ અને બીજા પણ અનુભાગાધ્યવસાયસ્થાને તેથીપણ નીચેના સ્થિતિસ્થાનમાં વતે છે. એ પ્રમાણે અભવ્ય પ્રાયોગ્ય
૧ અર્થાત ૨ સાગરેપમ સુધી પરાઘાતવત ને ૧૮ સાગરેપમ સુધી શતાવત અનુકૃષ્ટિ કહેવી. * ૨ ૧૮ કેકે. ના સમયે નેત્કૃષ્ટ સ્થિ૦ સ્થાનમાં