________________
કમ્પકતિ.
રરર
-
-
-
-
-
-
-
-
-
ગુણ, તેથી શતપથકત્વ સાગરોપમ નીચેની એક સ્થિતિનો ઉત્કૃષ્ટાનુભાગ અનન્તગુણ છે, તેથી પૂર્વોક્ત સ્થિતિથી નીચેની સ્થિતિને જઘન્યાનુભાગ અનન્તગુણ છે, તેથી શતપથકત્વ સાગરેપમ નીચેની દ્વિતિય સ્થિતિને ઉત્કૃષ્ટાનુભાગ અનન્તગુણ છે. એ રીતે એકને જઘન્યાનુભાગ અને એક સ્થિતિને ઉત્થાનુભાગ કહેતાં થાવત્ જઘન્ય સ્થિતિ સુધી જવું. અહિં અન્તમાં કંડક પ્રમાણુ સ્થિતિને ઉત્કૃષ્ટાનુભાગ કહે બાકી રહ્યો છે. ને શેષ સર્વ સ્થિતિ ચેના બને અનુભાગ કહેવાઈ ગયા છે. તેથી તે અતિમ કંડકમાં પણ નીચે નીચેની સ્થિતિના અનુક્રમે ઉત્કૃષ્ટાનુભાગ અનંતગુણ અનંતગુણ પણે ચાલતું જઘન્ય સ્થિતિ સુધી કહેવા - પૂર્વોક્તશાતાની તીવ્ર મન્દતાને અનુસાર, મનુષ્યકિ–દેવદિકપદ્રિય-સમચતુરસ-વર્ષભનાચ-સુખગતિ–સ્થિરછક–ને ઉ ચગેત્ર એ ૧૫ પ્રકૃતિની અનુભાગની તીવ્રમન્દતા પણ કહેવી. . હવે અશાતાના અનુભાગની તીવમન્દતા કહેવાય છે. તે આ પ્રમાણે - અશાંતાની જઘન્ય સ્થિતિમાં જઘન્યાનુભાગ સર્વથી એલ્પ છે. તેથી દ્વિતીય સ્થિતિને જઘન્યાનુભાગ પૂર્વ સ્થિતિના અનુભાગ તુલ્ય છે, તેથી તૃતિય સ્થિતિને અનુભાગ પણ પૂર્વનુભાગ તુલ્ય છે. એ પ્રમાણે શતપથકત્વ સાગરોપમ પ્રમાણુ સ્થિતિ સુધી કહેવું. તેથી ઉપરની સ્થિતિને જઘન્યાનુભાગ અનન્તગુણ છે, તેથી પણ ઉપરની સ્થિતિને જઘન્યાનુભાગ અનન્તગુણ છે, તેથી પણ ઉપરની સ્થિતિને જઘન્યાનુભાગ અનંતગુણ છે. એ પ્રમાણે એ કંડકના અસંખ્યાતભાગ વ્યતિકાન્ત થાય, ને એક ભાગ બાકી રહે ત્યાં સુધી કહેવું તેથી જઘન્ય સ્થિતિને ઉત્થાનુભાગ અનતગુણ છે. તેથી દ્વિતીય સ્થિતિને ઉત્કૃષ્ણનુભાગ અનતગુણ છે, તેથી તૃતિય સ્થિતિને ઉત્ક્ર
૧ અનંતગુણ જઘન્યાનુભાગયુત પ્રથમ કંડકથી નીચેની દ્વિતિય સ્થિતિનો જધન્યાનભાગ અનાગણ છે, ' ' . .
-
- -
ન