________________
૨૧.
અધનકરણ,
'
હવે અનુભાગ અન્ધસ્થાનાની તીવ્રમદતા જાણવાને અર્થે અનુભાગમન્યાધ્યવસાયસ્થાનાની અનુકૃષ્ટિ કહેવાની ઈચ્છાવાળા માચાયે શ્રી આ પ્રમાણે કહે છે.
મૂળ ગાથા પણ-પર મી. घाईण मसुर्भवन्न रस गंध फासे जहन्नठिइबंधे जाणज्झवसाणाई, तदेगदेसो य अन्नाणि ॥ ५७ ॥ पलासंखियभागो, जावं बिइयस्स होइ बिइयम्मि આ સંઘલ્લા વૈં, વધાર્ વા ર્વિ અશુદ્ધિ તા
ગાથાથ—ઘાતિની પ્રકૃતિએ, તથા અનુભવ ગંધ રસ સ્પર્શે એ ૫૪ પ્રકૃતિના જઘન્ય સ્થિતિમન્થમાં જે અનુભાગ અન્ધાવ્યવસાયસ્થાન છે તેના એક દેશ અને અન્ય પણ અનુભાગાવ્યવસાયસ્થાના દ્વિતીય સ્થિતિમશ્વમાં જાણવાં. પછ.
એ પ્રમાણે પ્રથમ સ્થિતિન્યની અનુકૃષ્ટિ પચેાપમા સન્ધ્યલાગ પ્રમાણુ સ્થિતિસ્થાના વ્યતિક્રાન્ત થયે સમાપ્ત થાય, ને દ્વિતીય સ્થિતિબન્ધની અનુકૃષ્ટિ, પ્રથમ સ્થિતિની અનુકૃષ્ટિ જ્યાં સમાપ્ત થઈ છે ત્યાંથી અનંતર બીજા સ્થિતિનન્ય સપૂર્ણ થાય. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિખન્મ સુધી કહેવું, તથા ઉપઘાતમાં પણ એ ઘાતિની પ્રકૃતિ પ્રમાણે અનુકૃષ્ટિ કહેવી.
ટીકાથ—અહિ સ્થિતિની વૃદ્ધિમાં જે અનુકૃષિ કહેવાશે તે પ્રાયઃ ગન્ધિ દેશે વર્તતા અસન્ય જીવના જઘન્ય સ્થિતિ અન્યથી પ્રારભીને કહેવી.
શાતાવેદનીય–મનુષ્યદ્દિક-દેવદ્વિક તિય ગઢિક-પન્ચે દ્રિય જા
૧ કંઇક પ્રકૃતિની અનુકૃષ્ટી અભવ્યના જધન્યસ્થિતિબન્ધથી અવૉફ્ ( હીનતર સ્થિનિબન્ધથી ) પ્રાર્ ભાય છે, માટે પ્રાયઃ શબ્દ રાખ્યો છે.