________________
જે
બધનકરણ.
AWANAAAAAA
ગાથાર્થ –સ્થિતિસ્થાન નિબન્ધનભૂત એકેક કષાદયમાં અસંખ્યલેકઝમાણ અધ્યવસાયસ્થાને છે, ને સર્વ સ્થિતિ બન્ય સ્થાનોમાં પણ પ્રત્યેકે અસંખ્ય લકપ્રમાણુ અધ્યવસાયસ્થાન છે,
ટીકાથ –નાના છની અપેક્ષાએ સ્થિતિસ્થાનના કારણે ભૂત એકેક કષાદયમાં કૃષ્ણાદિલેશ્યા પરિણામ વિશેષ રૂપ (“કક્ષા
દય સહિત જે કૃણાદિલેશ્યારૂપ પરિણામ વિશેષ તેજ અનુભાગબન્ધમાં હેતુભૂત છે” ઈતિ વચનાત) અનુભાગમાષ્યવસાય સ્થાને અસંખ્ય લેકપ્રમાણ છે. તથા જઘન્ય સ્થિતિથી પ્રારભીને ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીના જેટલા સમયે તેટલાં સ્થિતિસ્થાને છે. તે આ પ્રમાણે–સર્વ જઘન્ય સ્થિતિ એ પ્રથમ સ્થિતિસ્થાન, તેથી એક સમય અધિક સ્થિતિ તે બીજું સ્થિતિસ્થાન, તેથી એક સમયાધિક સ્થિતિ તે ત્રીજું સ્થિતિસ્થાન. એ પ્રમાણે એકેક સમયની વૃદ્ધિ ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી કહેવી, ને એ રીતે અસંખ્ય સ્થિતિસ્થાને થાય છે, તે અસંખ્ય સ્થિતિબન્ધસ્થાનેમાંના પ્રત્યેક સ્થિતિ બન્ધસ્થાને તીવ્રતીવ્રતર મન્દમન્દતરાદિ કષાદયરૂપ અધ્યવસાય રંથાને અસંખ્યકાકાશપ્રદેશપ્રમાણ છે.
(એ પ્રમાણે પ્રત્યેક સ્થિતિ બન્યસ્થાને અધ્યવસાય સ્થાને કહીને) હવે એ અનુભાગાધ્યવસાયસ્થાનોની વૃદ્ધિમાર્ગનું કહેવાય છે તે બે પ્રકારે-૧ અનન્તરે પનિધાવૃદ્ધિ ને-૨ જી પર પરે પનિયા વૃદ્ધિ ત્યાં પ્રથમ અનન્તપનિધાની રીતીએ વૃદ્વિમાર્ગણા કરતાં આ પ્રમાણે કહે છે.
મૂળ ગાથા ૫૩ મી. थोवाणि कसाउदये,अज्झवसाणाणि सव्वडहरम्मि बिइयाइ विसेसहिया-गिजाव उक्कोसगं ठाणं ॥५३॥ " ગાથાર્થ –=સર્વ જઘન્ય કષાયમાં એટલે