________________
૨૦૨
બંધનકરણ
ક
મર,
સ્પર્શનાકાળ વિશેષાધિક. એ પ્રમાણે અધ્યવસાયસ્થામાં પણ ઈનું અલ્પબહુ જાણવું. ૫૧
ટીકાથ-અતીતકાળમાં એક જીવને ઉત્કૃષ્ટ એટલે દ્ધિ સામયિક અનુભાગસ્થાનમાં સ્પર્શનાકાળ સર્વથી અલ્પ છે. અર્થાત્ અતીતકાળમાં પરિભ્રમણ કરતા એવા એક જ વિસામયિકાતૃભાગ સ્થાને અતિ અલ્પકાળ સુધી સ્પર્યો છે. પુનઃ જઘન્ય એટલે પૂર્વ ચતુસામયિકાનુભાગ સ્થાને અતીતકાળમાં જે એક જી સ્પેશ્ય છે તેને કળ અસંખ્યાતગુણ છે. તેથી કંડકમાં એટલે ઉત્તરવતિ ચતુસામયિકાનુભાગ સ્થાનમાં એક જીવને સ્પર્શનાકાળ તુલ્ય અર્થાત પૂર્વ ચતુસામયિકથાને સ્પર્શનાકાળ જેટલું છે. તેથી ચવમધ્યમાં એટલે અષ્ટસામયિકાનુભાગ સ્થાનમાં સપર્શનાકાળ અસખ્યણુણ છે. તેથી કડકારવર્તિ એટલે ઉત્તર ચતુ સામયિક સ્થાથી ઉપરનાં ત્રિસામયિકામાં સ્પર્શનાકાળ અસગુણ છે. તેથી યવમધ્યપૂર્વે પચસામયિક, પટ્સામયિક, ને સત સામયિક રથામાં સ્પર્શનાકાળ અસંખ્યગુણ છે, ને પરસ્પર, તુલ્ય છે. તેથી અનુક્રમે યવમત્તર કડકથી એટલે ઉત્તરવતિ ચતુ સામયિક સ્થાનેથી પૂર્વનાં પંચ, ષ, સપ્ત સામયિકસ્થાનેને
નાકાળ પણ ચવમધ્યપૂર્વવતિ પચ, ષ, સપ્ત સામયિક રસ્થાન રપર્શનાકાળ જેટલે છે, તેથી યવમત્તરવતિ દ્વિસામયિક પર્ય તનાં સર્વથાનને સ્પર્શનાકાળ વિશેષાધિક છે, તેથી કડક પૂર્વનાં એટલે ઉત્તરવર્તિ ચતુઃસામયિક સ્થાનેથી જઘન્યચતુસામયિક સુધીનાં સર્વે સ્થાને સ્પર્શનાકાળ વિશેષાધિક છે તેથી પણ સર્વ સ્થાને સ્પર્શનાકાળ વિશેષાધિક છે. એ પ્રમાણે સ્પર્શના પ્રરૂપણ કરીને હવે અલ્પબહુવ પ્રરૂપણ કહે છે.
(ઈતિ સ્પર્શનાકાળ પ્રરૂપણ.)
નીવાવ ઈત્યાદિ –જેમ સ્પર્શનાકાળનું અ૫બહુવ કહ્યું