________________
બધનકરણ
-
- -
-
- -
-
ભાગધિક પરમાણુ વર્ગણુઓ અનંત જાણવી. તથા અલ્પ સ્નેહયુક્ત પુગલે અલ્પ અભ્યતર જાણવા. પુનઃ જે અક્ષણા દુખારી એ ભાવને અસંભવ હોવાથી અને તેને સંબંધ ન લે. સનેહ પ્રત્યય સ્પર્ધકમાં પણ તે યથાસંભવ અલ્પકાળ સુધી જ કહે છે પરંતુ સર્વત્ર કહેલ નથી. તથા પ્તિ ઇતિએ ત્રણે સ્પર્ધકની પ્રત્યેકની આપ આપણી જઘન્ય અને ઉત્કૃષ્ટ વર્ગને બુદ્ધિવડે ભિન્ન ભિન્ન સ્થાપીને અનુકમે તે વર્ગણાઓને વિષે ઘણા ફાળુઓ દેશગુણાત્ર નિવિભાગ ભાગરૂપ જે સકલ પુગલત સ્નેહાવિભાગે તેને નિયા સંગ્રહિત કરતાં-સમુદાયરૂપે એકઠા કરતાં તે અવિભાગે છે એ વગણામાં અનુક્રમે અનંતગુરુ અને તર્ણપણે જાણવા. એ પ્રમાણે પુદ્ગલેને પરસ્પર સંબંધ કરવામાં હેતુભૂત સ્નેહની પ્રરૂપણ કરી, (इति स्नेह स्पर्धेकत्रय अरुपणा)
॥ अथ स्नहस्पर्द्धकत्रिकनी संक्षेप विगत ।' સ્પર્ધક સંખ્યા--૧ વણા પ્રારંભ–૧ સ્નેહાવિભાગથી સર્વ વર્ગ –અનંત અનંતરે પનિધા-નંબરવાર સ્થાપન કરેલી' વર્ગણીઓમાં પૂર્વ વર્ગણાની અપેક્ષાઓ પર વણામાં પરમાણુઓનું જે
હીનાધિપણું કહેવું તે અનંતરે પનિધા આ પ્રમાણે સ્નેહ પ્ર સ્પ૦ ની પ્રથમની અનંત વર્ગણાઓ-અસંયભાગાહીન
૧ સ્નેહ પ્રત્યય સ્પર્ધકના અંતિમ વિભાગથીજ પુગમાં અને ગુણ હાનિનો પ્રારંભ થયેલ છે તેજ અનંતગુણ હાનિ અત્રે પણ ચાલુ હોવાથી શેપ હાનિના અભાવે દિગુણ હાનિને સંભવ પ્રાગ પ્રયય સ્પર્વકમાં કેમ સંભવે ? માત્ર અનંતગુણહાનિ સંભવે. ઈતિહતુ. (ચં, માં )
૨ રને પ્રત્યય સ્પર્ધકમાં પણ જે દ્વિગુણહાનિ તે અસંખ્યય ભાગ હાનિરૂપ પ્રથમ વિભાગ સુધી જ કહી છે, પરંતુ તેથી આગળ સંય ભાગ હાનિ ઈત્યાદિ જ હાનિરૂપ જ વિભાગમાં દિગુણહાનિ કહી નથી. છતિ તાત્પર્ય,