________________
કમ્ પ્રકૃતિ.
એ પ્રમાણે અધસ્તનસ્થાન પ્રરૂપણા કરીને હવે વૃદ્ધિસ્થાન પ્રરૂપણા કરાય છે.
-------.
૧૭૭
મૂળ ગાથા ૩૮ મી. बुढीहाणी छकं, तम्हा दोपहंपि अंतमिल्लाणं । અતોમુદુત્તમાવત્તિ, અસલમાના ૩ સેત્તાળ પા
ગાથાર્થઃ—( જીવ પરિણામ વિશેષથી ) ક પરમાણુઓના રસની ૬ પ્રકારે વૃદ્ધિ હાનિ કરે છે તે માટે વૃદ્ધિ હાનિના કાળ કહેવાય છે તે આ પ્રમાણે—અન્તિમની વૃદ્ધિ ને હાનિ એ એને અન્નસ્થાનકાળ અંતર્મુહૂત પ્રમાણુ છે; ને શેષ વૃદ્ધિ હાનિના કાળ આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે.
ટીકા—અહિં જીવે પરિણામ વિશેષથી ક પરમાણુઆના રસની પૂૌકત સ્વરૂપાનુરૂપ ૬ પ્રકારની વૃદ્ધિ અથવા હું પ્રકારની હાનિ કરે છે, તેથી કર્યં વૃદ્ધિ ( વા હાનિ) કેટલા કાળ સુધી કરે છે તે કાળ પ્રમાણ અવશ્ય કહેવું જોઈએ. ત્યાંઅન ંતગુણુ વૃદ્ધિ ને અનતગુણ હાનિરૂપ અન્તિમની વૃદ્ધિ અને હાનિ એ એને કાળ 'તર્યું હુત પ્રમાણ જાણવા. તાત્પર્ય એ છે કે પરિણામ વિશેષથી જીવા અન્તમ હુત કાળ સુધી નિરન્તર પ્રતિસમય પૂર્વે પૂર્વ અનુભાગસ્થાનાપેક્ષાએ અનન્તગુણુ અધિક અથવા અનન્તગુણુહીન
૧ વિક્ષિત સમયે જીવ જે અનુભાગાધ્યવસાયસ્થાનમાં વર્તે છે, તેથી ખીજે સમયે અનન્તગુણાધિક અનુભાગાધ્યવસાયસ્થાનમાં વર્તે, તેથી ત્રીજે સમયે પણ અનન્ત્રગુણાધિક અધ્યવસાયસ્થાનમાં વર્તે, એ પ્રમાણે અન્તરમુહૂત સુધી નિરન્તર પણેઅનન્તગુણાધિકપ ચઢતા ચઢતા અધ્યવસાય સ્થાનમાં વત તે રહે તે અન્ત હુત કાળ પ્રમાણુની અનન્તગુણવૃદ્ધિ જાણુવી તથા અનન્તગુણુ હાનિ પણ એ પ્રમાણેજ સમજવી. ( અહિં હાનિ વા વૃદ્ધિ સ્થાનકની પરિપાટીએ સ્પર્ધા કાપેક્ષાએ સંભવે છે. પછી મહુશ્રુત કહે છે તે સત્ય)
23