________________
૧૮૪
બંધનકરણ,
તેથી પણ (ઉત્તરપાWવતિ) વિસામયિકનુભાગ સ્થાને અસય ગુણ છે, ને પરસ્પર તુલ્ય છે. તેથી પણ (ઉત્તરપાવર્તિ) લિ સામયિકાનુભાવસ્થાને અસંખ્ય ગુણ છે. (એ ગમાણે) પોલુપણું ઈતિ એટલે અણસામયિકસ્થાનોથી અને પાર્શ્વનાં અનુક્રમે એક સમય ન્યુન સપ્તસામયિકાદિ અનુભાવસ્થાને અસંખ્યગુણ અસંખ્ય ગુણ ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી ચતુસામયિકાનુભાગ સ્થાને આવે. તે સર્વથી ઉપરનાં (=ઉત્તર પાર્થવતિ) વિસામયિક ને દ્ધિ સામયિકાનુભાગ સ્થાને પણ અનુક્રમે અસંખ્યગુણ કહેવાં.
હવે સમુદાયની અપેક્ષાએ સર્વ અનુભાગબંધ સ્થાની વિશેષ સંખ્યા નિરૂપણ કરવાને અર્થે કહે છે.
૧ અથવા સગુમારિકાળજુ જપવતક ડમરૂકના આકારે છે. તે આ પ્રમાણે
અસંખ્યગુણ અસગુણ
laschn. the
અસંખ્યગુણ
સર્વથી અલ્પ
અસખ્યગુણ અસંખ્યગુણ અસંખ્યગુણ અસંખ્યગુણ અસંખ્યગુણ અસંખ્યગુણ
ચતુ સામયિક વિભાગ પંચસામયિકવિભાગ ષટ્સામયિકવિભાગ સપ્તસામયિકવિભાગ
અસામયિકાવિભાગ
સપ્તસામયિકવિભાગપસામયિકવિભાગપચસામયિકવિભાગ ચતુઃસામયિકવિભાગવિસામયિકવિભાગવિસામયિકવિભાગ,