________________
ક્રમ પ્રકૃતિ.
ગાથાથ—મૂળ અથવા ઉત્તર પ્રકૃતિના શૈદ, અનુભાગ ( સ્વભાવ ) ભેદને લઇને થાય છે. પુનઃ અહિં પ્રકૃતિષધ તે અનિવ ક્ષિત રસ પ્રકૃત્યાદિપ જાણવ
*
ટીકાથ—અહિ· · પ્રકૃતિ ' એ શબ્દના • ભેદ ' એવા પણ અથ થાય છે. ભાષ્યમાં પણ કહ્યુ` છે કે બા યદી મેળો ઇતિ. તેથી મૂળે અને ઉત્તર પ્રકૃતિના એટલે કર્મના મૂળ અને ઉત્તર લેકને ભેદ અનુભાગ વિશેષથી અર્થાત્ જ્ઞાનાવારકાદિ સ્વભાવ વિશેષથી હાય છે. અન્યથા નહિ. અત્રે અનુભાગ શબ્દના ‘ સ્વભાવ ’ એવા અથ સમજવા. કમ પ્રકૃતિવૃણિમાં કહ્યું છે કે અનુમોજિલાયાં ઇતિ. અહિ' 'ધનકરણના વર્ણનમાં પ્રકૃતિમધ, “ સ્થિતિમધ, રસમધ ને પ્રદેશમધ એ પ્રત્યેકના ઉપર, વિસ્તારથી વિવેચન કરવાનું છે, ને પ્રત્યેક કમ માં પ્રકૃતિમ ધાદિ ચારે ભાવ એક સાથે રહેલા છે તે પ્રત્યેકનુ ભિન્ન વર્ણન કેમ થઇ શકે એવી શંકા દૂર કરવાને અર્થે પ્રકૃતિ અને તથા ગાથામાં કહેલા ૩ = ૩ શબ્દ વડે ઉપલક્ષણથી બીજા સ્થિતિમ યાહિકને............સ્પષ્ટ કરતાં કહે છે કે
અવિલેલિયલપો અવિશેષિત અર્થાત્ અનિવક્ષિત રસ પ્રકૃતિ એટલે રસસ્નેહ અનુભાગ આ ત્રણે એકાથ વાચક છે તે રસ, અને તેના પ્રકૃતિ એટલે સ્વભાવ, તેની વિવક્ષારહિત તથા ઉપલક્ષણથી જેને વિષે સ્થિતિ અને પ્રદેશની પણ વિવક્ષા નહિ તે અવિક્ષિત રસ પ્રકૃતિરૂપ પ્રકૃતિમધ જાણવા. પુનઃ સુ શબ્દ અધિકાર્ય સૂચક હાવાથી વિવક્ષિત સપ્રકૃતિપ્રદેશપ સ્થિતિમય જાણવા. તથા અવિવક્ષિત પ્રકૃતિ સ્થિતિ પ્રદેશરૂપ રસમધ જાણવા. અને અનિનશ્ચિત પ્રકૃતિ સ્થિતિ રસરૂપ પ્રદેશમ"ધ જાણવા
'
૧ પ્રત્યેક કમઁપ્રકૃતિ જો કે પ્રકૃતિ-સ્થિતિ,સ-તે પ્રદેશ સહિત છે પરંતુ જ્યારે વિક્ષિત પ્રકૃતિના પ્રકૃતિબંધનુ વર્ણન કહેવામાં આવે છે ત્યારે શેષ સ્થિતિ, રસ ને પ્રદેશ એ ત્રણ અંગની અત્રિવજ્રા ( તંત્સ્વરૂપક પના ભાવ ) જાણવી. તેમજ સ્થિતિથ્યધનુ વન ચાલતા રોષ પ્રકૃત્પાદિની અવિ